1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આ બે દિવસ તુલસીના છોડને જળ ચઢાવવામાં આવે તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ

હિંદુ ધર્મમાં તુલસીને સૌથી પૂજનીય માનવામાં આવે છે.એટલા માટે ઘણા લોકોએ પોતાના ઘરમાં તુલસીનો છોડ પણ લગાવ્યો છે.સવાર-સાંજ નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે મા તુલસીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન આવે છે અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને […]

કેન્દ્રએ ફુગાવાને રોકવા માટે ઘઉંની અનામત કિંમતમાં કર્યો ઘટાડો

દિલ્હી:ખાદ્ય અર્થતંત્રમાં ફુગાવાના વલણને ચકાસવા માટે, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) એ નીચે મુજબ 31મી માર્ચ, 2023 સુધી અનામત કિંમતમાં વધુ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે: ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક){OMSS (D)} હેઠળ અનામત કિંમત ઘઉં (FAQ) માટે રૂ. 2150/Qtl (પાન ઇન્ડિયા) અને રૂ. માટે 2125 Qtl (પાન ઈન્ડિયા)માં ખાનગી પક્ષોને ઘઉંના વેચાણ માટે RMS 2023-24 સહિત તમામ પાકોના ઘઉં […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે જશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સપ્તાહના અંતમાં મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે.આ દરમિયાન તેઓ નાગપુરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે, જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકોના બાળકો સાથે વાતચીત કરશે અને કોલ્હાપુરમાં એક રેલીને સંબોધશે.શનિવારથી શરૂ થતી તેમની મુલાકાતના પ્રથમ દિવસે શાહ દીક્ષા ભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે અહીં બૌદ્ધ ધર્મ અપનાવ્યો. શાહ નાગપુરના […]

દિલ્હીની એનસીઆરમાં ફરી પ્રદુષણ વધ્યું –  હવા દુષિત બનતા  ગ્રેપ 2 લાગૂ 

દિલ્હીની હવા બની પ્રુદિષત ફરી ગ્રેપ ટૂ લાગૂ કરવામાં આવ્યું દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીની આબોહવા સામાન્ય રીતે પ્રદુષિત હોય છે જો કે છેલ્લા થોડા દિવસમાં ઠંડી ઓછી થવાની સાથે જ હવા પમ સુધરી હતી જો કે ફરી દિલ્હીવાસીઓને ષશ્વાસ લેવું મનુશ્કેલ બન્યું છે એર ક્વોલિટી ઈન્ડેક્ષ એક વાર ફરી ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.આ સાથે જ […]

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને પીએમ મોદીના કર્યા વખાણ – કહ્યું, ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવા માટે અદભૂત કાર્યો કર્યા છે

બ્રિટશ સાસંદને પીએમ મોદીની કરી તારીફ કહ્યું ભારતની અર્થવયસ્થાને મજબૂત બનાવા મહત્વના કાર્યો કર્યા છે દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના  લોકોના જ નહી પરંતુ વિદેશના લોકોનાનપણ લાડીલા બન્યા છે.દેશભરમાં પીએમ મોદીના વખાણ થવાની સાથે સાથે વિદેશમાં પણ પીએમ મોદી સહીત તેમના કાર્યો વખાણાઈ રહ્યા છે ત્યારે હવે બ્રિટશના સાંસદે પણ પીએમ મોદીના ભરપેટ વખાણ […]

આજથી ભારત અને જાપાન વચ્ચેના સંયુક્ત સેન્ય અભ્યાસનો જાપાનના કેમ્પ ઈમાઝુ ખાતે આરંભ

આજથી ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સેન્ય અભ્યાસ શરુ જાપાનના કેમ્પ ઈમાઝુ ખાતે  આ સેન્ય અભ્યાસનો આરંભ દિલ્હીઃ- એજે 17 ફએર્બુઆરીના રોજથી ભારત અને જાપાન વચ્ચે  ચોથી સંયુક્ત સૈન્ય કવાયત એક્સેસેઈઝ ધર્મ ગાર્ડિયનનો આરંભ થઈ રહ્યો છે, આજે જાપાનના શિગા પ્રીફેક્ચરમાં કેમ્પ ઈમાઝુ ખાતે  આ સેન્શય અભ્રૂયાસ શરુ કરવામાં આવશે. આ કવાયત બીજી માર્ચ 2023 […]

વિદેશથી આવતા નાણા માટે દૈનિક ઘોરણે માહિતી પ્રદાન કરવા NEFT અને RTGS બદલાવ

NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો  વિદેશી દાતાઓ વિશે દૈનિક ધોરણે આપવો પડશે એહલાવ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ગુરુવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન  એક્ટને લગતા વ્યવહારો અંગે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. કેન્દ્રીય બેંકનું આ પગલું ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વિદેશમાંથી રેમિટન્સ સહિત દૈનિક ધોરણે વિદેશી દાતાઓ અંગે રિપોર્ટ કરવા કહ્યું […]

ભારતીય સેનામાં આંતરિક ફેરબદલ,લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર સેનાના નવા ઉપ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા   

દિલ્હી:લેફ્ટનન્ટ જનરલ એમ.વી. સુચિન્દ્ર કુમારને આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.હાલમાં તેઓ આર્મી હેડક્વાર્ટરમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ (સ્ટ્રેટેજિક) તરીકે સેવા આપી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે લેફ્ટનન્ટ જનરલ કુમાર લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજુની જયપુર સ્થિત સાઉથ વેસ્ટર્ન મિલિટરી કમાન્ડના કમાન્ડર તરીકે નિમણૂક […]

આજથી ત્રણ દિવસ સુધી તાજમહેલના દીદાર મફ્તમાં કરી શકાશે, નહી લેવી પડે ટિકીટ

આજથી તાજમહેલમાં ત્રણ દિવસ એન્ટ્રી ફ્રી મુઘલ બાદશાહ શાહજહાંના 368મો ઉર્સ આગ્રાઃ- ઉત્તરપ્રદેશમાં આવેલ વિશ્વની સાતમી અજાયબી તાજમહેલની મુલાકાત લેનારાઓ માટે ખુશખબર છે,જે લોકો આજથી ત્રણ દિવસ સુધી તાજમહેલની મુલાકાત લેવા જઈ સહ્યા છએ તેઓએ ટિકીટ લેવી પડશે નહી, જાણકારી પ્રમાણે મુઘલ બાદશાહ શાહજહાંના 368મા ઉર્સના અવસર પર આગરાના તાજમહેલમાં 17 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે […]

ભારતમાં છે વિશ્વનું બીજું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર,10 KMનું અંતર કાપવામાં લાગે છે અડધો કલાક

શું તમે જાણો છો કે વિશ્વનું બીજું સૌથી વધુ ભીડભાડ ધરાવતું શહેર ભારતમાં છે? ડચ લોકેશન ટેક્નોલોજી નિષ્ણાત ટોમટોમ દ્વારા પ્રકાશિત ટ્રાફિક ઈન્ડેક્સ અનુસાર, સિટી સેન્ટર (બીબીએમપી વિસ્તાર) કેટેગરીમાં 2022 દરમિયાન બેંગલુરુ વિશ્વનું બીજું સૌથી વધુ ગીચ શહેર છે. 2022 માં, બેંગલુરુના લોકો દ્વારા CBD વિસ્તારમાં 10 કિમીનું અંતર કાપવામાં સરેરાશ સમય 29 મિનિટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code