મણિપુરના ઉખરુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ તીવ્રતા
મણિપુરમાં ભૂકંપના આંચકા 4.0ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં ઇમ્ફાલ:મણિપુરના ઉખરુલમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ,નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 6:14 વાગ્યે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની […]