1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

એસ.જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે કરી મુલાકાત, રોકાણ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલી સાથે વેપાર અને રોકાણ સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.મેલાની જોલી બે દિવસ ભારત મુલાકાતે છે. જયશંકરે મંત્રણા પહેલા ટ્વીટ કર્યું, “કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું આજે હૈદરાબાદ હાઉસમાં સ્વાગત છે.રચનાત્મક ચર્ચા માટે ઉત્સાહિત છું. અહીં એક થિંક-ટેંકમાં આપેલા ભાષણમાં જોલીએ કહ્યું […]

ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

ભારતે તુર્કીને ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો તુર્કીમાં ભૂકંપથી વિનાશ દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે અંદાજે 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છએ ત્યારે હાલ પણ ઘણા લોકો કાટમાણમાં દબાયા છએ તો કેટલાક મૃતદેહો કાઢવામાં મુશ્કેલીઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ભારત તુર્કીની મદદે આગળ આવ્યું છે. જાણકારી પ્રમાણે ભારત દ્રારા ભૂકંપ […]

દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક,PM મોદીની અધ્યક્ષતામાં બનશે રણનીતિ

દિલ્હી:સંસદ સત્ર દરમિયાન યોજાનારી સાપ્તાહિક સંસદીય દળની બેઠક મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે.જેમાં બજેટ સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવાની રણનીતિ ઘડવામાં આવશે.બેઠકમાં મોદી પાર્ટીના સાંસદોને પણ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં તાજેતરમાં પસાર થયેલા કેન્દ્રીય બજેટ 2023-24 સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા […]

કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ

હજયાત્રાને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય હજયાત્રાના આવેદન મફ્તમાં રહેશે ફી ભરવી પડશે નહી આ વર્ષે સાઉદીની સરકાર દ્રારા હજયાત્રાને લઈને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે  તો ભારતની સરકારે પણ હજયાત્રાને લઈને નવી પોલિસી રજૂ કરી છે જેનો ફઆયદો મહિલાઓને પણ ણળવા જઈ રહ્યો છે. ખાસ કરીને હજયાત્રા માટેની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તો […]

હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો: ભારતીય રેલવેની નવી સેવા શરૂ

દિલ્હી:ભારતીય રેલવેના PSU, IRCTC એ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. ગ્રાહક માટે ઇન્ટરેક્ટિવ ટુ વે કમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે WhatsApp નંબર +91-8750001323 રજૂ કરાયો છે. AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓના તમામ પ્રશ્નોને હેન્ડલ કરવા અને તેમના માટે ભોજન બુક કરવા માટે, પસંદ કરેલ ટ્રેનો અને મુસાફરો પર અમલમાં મૂકાયેલ ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp સેવા […]

પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી,11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% ઇથેનોલવાળા પેટ્રોલનું વેચાણ શરુ

દિલ્હી:પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી,11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% ઇથેનોલવાળા પેટ્રોલનું વેચાણ શરુ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પસંદગીના પેટ્રોલ પંપો પર સોમવારથી 20 ટકા ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલનું છૂટક વેચાણ શરૂ થયું છે.ઉત્સર્જન ઘટાડવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે બાયો-ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, સરકાર પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણને ઝડપથી ટ્રેક […]

ભારત તુર્કીને મોકલાવશે મદદ – મેડિકલ સેવા પણ રવાના કરશે

ભારત તુર્કીની વ્હારે આવ્યું મેડિકલ સેવા અહીથી મોકલાવશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. પીએમ મોદી કર્ણાટકના બેંગલુરુમાં બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે તુર્કીને મદદ કરવાની વાત કહી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે તુર્કી અને […]

DGCA એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો  – વર્ષ 2022 નો છે મામલો, જાણો  શું  છે કારણ

DGCA   એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો   વર્ષ 2022 નો છે મામલો દિલ્હીઃ- ડીજીસીએ એ દ્રારા એરને દંડ ફટકારવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છએ ત્યારે હવે વર્ષ 2022ના મમાલે એર વિસ્તારા પર ડીજીસીએ દ્રારા 70 લાખનો દંડ વસુલવામાં આવશે, આ પહેલા પણ ઈન્ડિગો અને એર ઈન્ડિયા પર દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી […]

હોળી પર કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ! સરકાર મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો કરી શકે છે વધારો

દિલ્હી:કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરી શકે છે. સરકારના આ નિર્ણયનો લાભ લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળશે.હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 ટકા છે, જેને ચાર ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.આ વધારા માટે એક ફોર્મ્યુલા પર સહમતિ બની છે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા દર મહિને […]

હવે સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ – 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ

સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ હાલ પણ 2 પદ છે ખાલી 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ દિલ્હીઃ- દેશની સુપ્રિમમ કોર્ટમાં હવે જ્જોની સંખ્યા વધી ચૂકી છએ જે 32 થઈ ચૂકી છએ,આજરોજને સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટનેપાંચ નવા જજ મળ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code