1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારત અને પીએમ મોદી પર વિશ્વાસ – કહ્યું, ‘રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવા પ્રેરણા આપી શકે છે

ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારત પર વિશ્વાસ જતાવ્યો કહ્યું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવાની પ્રેરણા આપીશકે છે દિલ્હીઃ- ભારત દેશ વિશઅવની સાથે કદમ મિલાવી રહ્યો છે વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે ફ્રાંસ હોય ભારતનું પલ્લુ ભારી બની રહ્યું છે ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ યુક્રેન અને રશિયાના યુદ્ધને ઉકેલવા માટે ભઆરતને પ્રેરણારુપ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને […]

BCCI દ્રારા મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂઅલ જાહેર કરાયું-  4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ

 મહિલા પ્રીમિયર લીગનું શેડ્યૂએલ જાહેર 4 માર્ચથી શરુ થશે આ ટૂર્નામેન્ટ દિલ્હીઃ  ક્રિકેટ પ્રેમીઓ આતપરતાથી ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે આ વખતે તો મહિલા ખેલાડીઓ ની આપીએલ પણ શરુ થવાની છે ત્યારે હવે મુંબઈમાં વિમેન્સ પ્રીમિયર લીગની હરાજી બાદ તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ  વિતેલા દિવસને મંગળવારે  આ […]

CBSE ઘોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓનો આજથી આરંભ -વિદેશમાં પણ લેવાશે આ એક્ઝામ

સીબીઆસઈની બોર્ડની પરિક્ષાઓ આજથી શરુ દેશભરમાં વાકો વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ દિલ્હીઃ દેશભરમાં આજથી ઘોરણ 10 અને 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ આજે સવારે 10.30 વાગ્યાથી દેશભરમાં શરૂ થશે. CBSE 10માની બોર્ડની પરીક્ષા 16 દિવસ માટે લેવામાં આવશે. ધોરણ 10ની […]

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા થયો જે ડિસેમ્બરમાં 4.95 ટકા હતો

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા ડિસેમ્બરમાં  જથ્થાબંધ ફૂગાવો 4.95 ટકા હતો દિલ્હીઃ   જાન્યુઆરી 2023માં  જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે  છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 […]

દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાં મુબઈ બીજા નંબરનું પ્રદુષિત શહેર બન્યું

મુંબઈ વિશ્વના બીજા નંબરનું પ્રદુષિત શહેર આ બાબતના રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હી- સ્વિસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ IQAir રિયલ ટાઈમ ઈન્ટરનેશનલ એર ક્વોલિટી મોનિટરે કરેલા રિસર્ચ પ્રમાણે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં મુંબઈ બીજા ક્રમે રહ્યું હતું. મુંબઈએ 29 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે આ સ્થાન જાળવી રાખ્યું હતું.  29 જાન્યુઆરીએ મુંબઈ IQAir રેન્કિંગમાં 10માં સ્થાને હતું. […]

BBC ની દિલ્હી મુંબઈ સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષ વિભાગે દરોડા પાડ્યા

બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર ઈન્કમટેક્ષના દરોડા ઓફીસને તાળા વાગ્યા દિલ્હીઃ- આજરોજ મંગળવારે બીબીસીની દિલ્હી સ્થિતિ ઓફીસ પર આવકવેરા વિભાગે તવાી બોલાવી છે જાણકારી પ્રમાણે મુંબઈ અને દિલ્હીની ઓફીસમાં દરોડા પાડવામાં આવ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ની દિલ્હી ઓફિસ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે જાણકારી પ્રમાણે BBC ઓફિસને સીલ કરી દેવામાં […]

HAL એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછલા ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની ઈમેજને કરી દૂર

HAL એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 આ એરક્રાફ્ટના પાછલા ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની ઈમેજને કરી દૂર બેંગલુરુઃ- આજરોજ મંગળવારે  હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ બેંગલુરુમાં યોજાઈ રહેલી એરો ઈન્ડિયા શોની ઈવેન્ટમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટમાંથી ભગવાન હનુમાનનો ફોટો દૂર કર્યો છે.   વિતેલા દિવસે એરો ઈન્ડિયા શો ના ઉદ્ઘાટનમાં HAL દ્વારા હિંદુસ્તાન લીડ ઈન ફાઈટર ટ્રેનરનું મોડલ રજૂ કરવામાં આવ્યું […]

બંગાળમાં આવતીકાલે રજૂ થશે બજેટ,સામાજિક યોજનાઓ પર રહેશે CM મમતાનો ભાર

કોલકાતા:પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર બુધવારે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.આ વર્ષથી પંચાયતની ચૂંટણી છે. આ કારણોસર, સામાજિક યોજનાઓ પર ભાર મૂકવાની સંભાવના છે.આ વર્ષના રાજ્યના બજેટમાં સરકાર કેન્દ્રીય અછતને રોકવા માટે વૈકલ્પિક આવક માટે નિર્દેશ આપી શકે છે.રાજ્યના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય તે દિવસે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં બજેટ રજૂ કરશે.મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્ર પર આર્થિક […]

પીએમ મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલી – ટ્વિટ કરીને લખ્યું કે ‘તેમના ઉચ્ચ બલિદાનને ક્યારેય નહી ભૂલાય’

પીએમ મોદીએ આજના દિલસે શહીદોને કર્યા યાદ ટ્વિટ કરીવને કહ્યું તેમના આ બલિદાનને ક્યારેય નહી ભૂલાય દિલ્હીઃ- આજે 14 ફેબ્રુઆરી પુલવામાં થયેલા હુમલાને 4 વર્ષનો સમય થયો ત્યારે તે દિવસને યાદ કરીને આજે પણ સૌ કોઈને આંખો નમ થાય છે ત્યારે આજના આ દિવસે પીએમ મોદીે શહીદોને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલી પાઠવી છે. વર્ષ  […]

ગૃહમંત્રી અમિત શાહે નીતિશ કુમારને ફોન કર્યો,જાણો શું થઈ વાત

દિલ્હી:ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી.નીતીશ કુમાર અને અમિત શાહ વચ્ચે આ વાતચીત શનિવારે થઈ હતી.જોકે તેની માહિતી સોમવારે મીડિયામાં આવી હતી.રિપોર્ટ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે આ વાતચીત બિહારના રાજ્યપાલને કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ફેરફારો વિશે જણાવવા માટે કરી છે. કેન્દ્રએ દેશના ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.આ સિવાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code