1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આજે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન

આજે યુપીમાં ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટનું પીએમ કરશે ઉદ્ધાટન અનેક દેશ વિદેશના રોકાણકારો રહેશે ઉપસ્થિતિ લખનૌઃ- આજરોજ શુક્રવારે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  ભારત અને વિદેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023નું ઉદ્ઘાટન કરશે. આ સાથે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ ગ્રૂપ અંગે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે.  ઉત્તરપ્રદેશમાં  […]

ઈસરો આજે ઈતિહાસ રચશે, સૌથી નાનુ રોકેટ ‘SSLV-D2’ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવાની તૈયારીમાં

ઈસરો રચશે ઈતિહાસ આજે ઈસરો એસએસએલવી રોકેટ કરશએ ફરી લોંચ આ પહેલા મળી હતી નિષ્ફળતા દિલ્હીઃ- દેશ અનેક મોર્ચે સતત આગળ વધી રહ્યો છે ત્યારે સેટેલાઈટ ક્ષેત્રમાં પણ ભારત હવે વિશ્વ સાથે કદમ મીલાવી રહ્યું છે ત્યારે આજરોજ ઈસરો ફરી ઈતિહાસ રચવા જઈ રહ્યું છે વિગત પ્રમાણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેનું પ્રથમ સ્મોલ […]

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા,વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા  

દિલ્હી:બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી.જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે.પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી. જયશંકરે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.તેમાંથી […]

શું તમે જાણો છો જાયફળના તેલ વિશે, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ 

જાયફળના તેલ જાણો ફાયદાઓ સ્વાસ્થ્ય માટે આ તેલ ગુણકારી જાયફળનું તેલ એક ઔષધીય તેલ છે જે આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ લોકપ્રિય છે. જાયફળના તેલના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે.  જાયફળનું તેલ મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે વપરાય છે. જોકે જાયફળનું તેલ બનાવવાની પદ્ધતિ […]

PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે. ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે […]

તમારા વાળને સુંદર બનાવાની સાથે ખોળો દૂર કરે છે છાસ, દહીં અને કાળી માટી જેવા કુદરતી તત્વો ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ

વાળ માટે દંહી બેસ્ટ ઓપ્શન છાસ અને માટી પણ વાળને સુંદર બનાવે છે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ આ માટે તે દરેક રીતે પોતાનો ખ્યાલ રાખે છે, જો કે વાળની વાત આવે ત્યારે મોંધા ખર્ચ અને પાલરના ઘક્કાઓ ખાવા પડે છએ જો કે આજે કુદરતી તત્વોમાંથી વાળને સુંદર નરમ અને ખઓળોને પણ […]

સસંદમાં પીએમ મોદીએ કરેલી વાતોના કેટલાક અંશો – પીએમ મોદીનો ઘારદાર જવાબ,જેટલું કિચડ ઉછાળશો તેટલું જ કમળ ખિલશે

પીએમ મોદીએ સંસંદમાં આપ્યો જવાબ કહ્યું જેટલું કિચડ ઉછાળશો એટલું કમળ ખીલશે દિલ્હીઃ- આજરોજ ગુરુવારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન  રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી.ત્યારે પીએમ મોદીએ વિપક્ષ સામે ઘારદાર જવાબ આપીને બોલતી બંધ […]

પીએમ મોદી રવિવારે રાજસ્થાનની લેશે મુલાકાત,દૌસામાં અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન

દિલ્હી:વડાપ્રધાન રાજસ્થાન, કર્ણાટક અને ત્રિપુરાની મુલાકાતે જવાના છે.આ મહિનામાં વડાપ્રધાનની ચૂંટણી રાજ્ય કર્ણાટકની આ બીજી મુલાકાત છે.પીએમ ત્રિપુરામાં ચૂંટણી સભાને પણ સંબોધિત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે.બપોરે 3 કલાકે દૌસામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે.તેનાથી દિલ્હી અને જયપુરની મુસાફરી […]

સેનાનું છઠ્ઠું વિમાન 135 ટન રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત લોકોની મદદ માટે તુર્કી પહોંચ્યું

સેનાનું વધુ એક રાહત સામગ્રી વાળું વિમાન તુર્કી પહોંચ્યું તુર્કીની મદદે આવ્યું ભારત દિલ્હીઃ-  તુર્કીમાં રવિવારે આવેલા ભૂંકપથી વિનાશ સર્જાયો છે હજારો લોકોના મોત થયા છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કીને દરેક રીતે મદદ કરવાનું આહવાન કર્યું હતું અને આ પહેલા એક વિમાન એનડીઆરએફની ટીમ અને ડોક્ટરની ટીમ સાથે તુર્કી મોકલવામાં આવ્યું ત્યારે વધુ […]

આસામ રાજ્ય સરકારની બાળલગ્ન સામે કાર્યવાહી -ધરપકડ કરાયેલા આરોપીઓમાં 70થી વધુ મહિલાઓનો પણ સમાવેશ

બાળ લગ્ન સામે આસામ સરકાર સખ્ત બાળ લગ્નના ગુનાઓમાં મહિલાઓની પણ સંડોવણી અત્યાર સુધી 78 મહિલાઓની પણ ધરકપડ ગુહાવટીઃ- આસામ સરકારે  ફેબ્રુઆરીના આરંભથી જ બાળક લગ્ન કરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા હતા જે હેઠળ 2 હજાર 500થી પણ વધુ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ પમ કરવામાં આવી છએ જો કે આ બાળ લગ્નના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code