1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રામ મંદિરમાં રામલલાના બાળ સ્વરૂપની સ્થાપના માટે નેપાળથી આવેલ બે વિશાળ ‘શિલા’ઓ આજે અયોધ્યા પહોંચશે

રામ મંદિરને લઈને ભક્તો ઉત્સાહીત આજે નેપાળથી લાવવામાં આવેલ શિલાઓ અયોધ્યા લવાશે આ શિલામાંથી બાળરામલલાનું સ્વરુપ સ્થાપિત કરાશે લખનૌઃ- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રતિક છે,જે આ વર્ષના અતંમાં અથવા 2024ના આરંભમાં શરુ થઈ જશે, કરોડો લોકો આ મંદિરને દાન કરી રહ્યા છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે ત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ […]

દિવંગત મંત્રી નબ કિશોર દાસના સન્માનમાં નવીન પટનાયક સરકારે લીધો આ નિર્ણય  

ભુવનેશ્વર:ઓડિશામાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ (ASI) ના ગોળીબારમાં જીવ ગુમાવનાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસને રાજકીય સન્માન આપવામાં આવશે. રાજ્યની નવીન પટનાયક સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે,29 થી 31 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં. ઓડિશા સરકારે નિર્ણય કર્યો છે કે,દિવંગત મહાનુભાવોને રાજ્ય […]

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો ભોપાલ ખાતે  આજથી થશે આરંભ – મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનો આરંભ આજથી ભોપાલ ખાતે  મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના સીએમ કરશે ઉદ્ધાટન દિલ્હીઃ- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022 આજરોજ 30 જાન્યુઆરીથી ભવ્ય રીતે શરૂ થવા જઈ રહી છે, જેનું યજમાન ભારતનું હૃદય મધ્યપ્રદેશ છે. ખેલ મહાકુંભ સોમવારે સાંજે 7 વાગ્યે ભોપાલના તાત્યા ટોપે નગર સ્ટેડિયમમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી […]

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આખી રાત પડેલા વરસાદને કારણે ઠંડી વધી

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે.ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.યુપીમાં ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે, જ્યારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ આફત બનીને આવ્યો છે.વરસાદ અને કરા પડતાં પાકને ઘણું નુકસાન […]

ઓડિશાના આરોગ્યમંત્રી નબ દાસને ASI એ ગોળી મારતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

ઓડિશાના આરોગ્યમંત્રીનું નિધન એએસઆઈ એ મારી હતી ગોળી જીવલેણ હુમલા બાદ હોસ્પિટલમાં હતા દાખલ ઓડિશાના આરોગ્યમંત્રી પર એએસઆઈ એ જીવલેણ હુમલવો કર્યો હતો , આ હુમલો ગોળી મારીને કરવામાં આવ્યો હતો મંત્રી નબા દાસની છાતી પર ગોળી વાગી છે. ઓડિશાના કેબિનેટ મંત્રી નબા દાસ પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસના રૂપમાં થઈ હતી તેની […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ગણાવ્યા મહાન રાજદ્વારી,આપી આ સલાહ

મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ […]

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. […]

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI એ કર્યો જીવલેણ હુમલો – ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

ઓડિશાના સ્વાસ્થ્યમંત્રી પર જીવલેણ હુમલો એએસઆઈ એ કર્યો હુમલો  મંત્રીની હાલત ગંભીર દિલ્હીઃ- ઓડિશામાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જે દરેક સમાચારોની હેડલાઈન બની છે,જાણકારી પ્રમાણે ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસ પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર […]

બીટીંગ રીટ્રીટ સેરેમની – પીએમ મોદી અને રક્ષામંત્રી રહેશે ઉપસ્થિત, ત્રણેય સેનાના સંગીત બેન્ડ દ્વારા 29 ધૂન વગાડાશે

  દિલ્હી- આજરોજથી  ભારતનો સૌથી મોટો ડ્રોન શો  યોજાવા જઈ રહ્યો છે, રવિવારે વિજય ચોક ખાતે બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં દર્શકોને મંત્રમુગ્ધ કરશે. જ્યારે ભારતીય શાસ્ત્રીય રાગો પર આધારિત ધૂન સમારોહનું આકર્ષણ રહેશે. રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુ આ સમારોહમાં હાજરી આપશે. આર્મી, નેવી, એરફોર્સ અને સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code