1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ગણાવ્યા મહાન રાજદ્વારી,આપી આ સલાહ

મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ […]

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન

રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન હવે અમૃત ગાર્ડન તરીકે ઓળખાશે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશભરમાં ઘણા વિવાદિત મુગલના શાસન દરમિયાનના શહેરો કે રેલ્વે સ્ટેશનના નામો બદલવામાં આવી રહ્યા છે તે શ્રેણીમાં હવે  રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે.જાણકારી પ્રામાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે અમૃત ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું. […]

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર ASI એ કર્યો જીવલેણ હુમલો – ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા

ઓડિશાના સ્વાસ્થ્યમંત્રી પર જીવલેણ હુમલો એએસઆઈ એ કર્યો હુમલો  મંત્રીની હાલત ગંભીર દિલ્હીઃ- ઓડિશામાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જે દરેક સમાચારોની હેડલાઈન બની છે,જાણકારી પ્રમાણે ઓડિશાના આરોગ્ય મંત્રી નબા દાસ પર જીવલેણ હુમલો થયો હતો. બ્રજરાજનગરના ગાંધી ચોકમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી હતી. આ પછી નાબા દાસને ગંભીર […]

બીટીંગ રીટ્રીટ સેરેમની – પીએમ મોદી અને રક્ષામંત્રી રહેશે ઉપસ્થિત, ત્રણેય સેનાના સંગીત બેન્ડ દ્વારા 29 ધૂન વગાડાશે

  દિલ્હી- આજરોજથી  ભારતનો સૌથી મોટો ડ્રોન શો  યોજાવા જઈ રહ્યો છે, રવિવારે વિજય ચોક ખાતે બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં દર્શકોને મંત્રમુગ્ધ કરશે. જ્યારે ભારતીય શાસ્ત્રીય રાગો પર આધારિત ધૂન સમારોહનું આકર્ષણ રહેશે. રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર દ્રૌપદી મુર્મુ આ સમારોહમાં હાજરી આપશે. આર્મી, નેવી, એરફોર્સ અને સ્ટેટ પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો-  આજે સાંજે કરશએ પ્રેસકોન્ફોરન્સ

રાહુલ ગાંઘીએ શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવ્યો આજે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફોરન્સ યોજશે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શ્રીનગરના લાલ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ધ્વજ ફરકાવ્યો હતો. તિરંગો લહેરાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી […]

દેશમાં વધુ એક નવી બીમારીની દસ્તક,જાણો આ બીમારી વિશે અને તેના લક્ષણો વિશે પણ

તેલંગાણા:હજુ કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત નથી થયો કે ત્યાં દેશમાં વધુ એક બીમારીએ દસ્તક આપી દીધી છે.હૈદરાબાદ સહિત દેશમાં નવી બીમારી ‘Q ફીવર’ નો કહેર જોવા મળી રહ્યો છે.ક્યૂ ફીવરના કેસ વધતા શહેરમાં કસાઈઓને કતલખાનાથી દૂર રહેવાનો આદેશ અપાયો છે.આ સાથે જ તેમને એડવાન્સ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવાની પણ સલાહ આપવામાં આવી છે.જોકે જીએચએમસી મુખ્ય પશુચિકિત્સા […]

જાણો પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીનો મક કી બાત કાર્યક્રમ જાણો તેમને કહેલી વાતોના અંશો આજરોજ પીએમ મોદીએ મન કી બાત કાર્.ક્રમનો 97મો એપિસોડ રજૂ કર્યો હતો આ કાર્.ક્રમ થકી તેમણે દેશવાસીઓને સંબંધિત કર્યા હતા. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત દ્રારા દેશવાસીઓને સંબોધિત કરે છે ત્યારે આ વખતે તેમણે ઘણા મહત્વની વાતો જનતા સાથે સેર […]

દિલ્હી-NCRના હવામાનમાં પલટો,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ,જાણો 24 કલાક માટે શું છે એલર્ટ

દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.નોઇડા, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો છે.દિલ્હી અને નોઈડામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના જાફરાબાદ, નજફગઢ, દ્વારકા, પાલમ, સફદરજંગ, લોધી રોડ, IGI એરપોર્ટ, વસંત કુંજ અને આયા […]

ભારત જોડો યાત્રાનો આજે છેલ્લો દિવસ,રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરનો લાલચોક સીલ

શ્રીનગર:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ મુકામ તરફ છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે પૂરી થવાના આરે છે.દેશના અલગ-અલગ રાજ્યોમાંથી થઈને આ સમયે રાહુલની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચી છે.ઘાટીની કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી અટક્યા વિના અને થાક્યા વિના ચાલવાનું ચાલુ રાખે છે. ભારત જોડો યાત્રા માટે […]

પીએમ મોદી આજે રેડીયો પર 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – આજે 97મો એપિસોડ

પીએમ મોદી કરશે મન કી બાત આજે આ કાર્યક્રમનો 97મો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 97 મો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થવા નો છે.ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદીનો આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે.આ સાથે જ વર્ષ 2023નો આ તેમનો પ્રથમ મનકી બાતનો કાર્યક્રમ હશે.  આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code