1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવેથી અમરનાથ યાત્રા માટે ચોક્કસ સમયની નહી જોવી પડે રાહ – વર્ષ આખુ યાત્રા શક્ય બનશે

હવે આખુ વર્ષ દરમિયાન કરી શકાશે અમરનાથ યાત્રા સરકાર કરી રહી છે આ બાબતે વિચાર અમરનાથ યાત્રાને લઈને હવે કાયમ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પવિત્ર યાત્રા ઘામમાં હાલ કેટલાક ચોક્કસ મહિનાઓ માટે જ આ યાત્રા કરાતી હોય છે.હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા હવે આખુ વર્ષ ચાલુ રાખવામાં આવે તેવા પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે કામગીરી […]

નૌસેનાની તાકાત થઈ બમણી – INS વાગીર નૌસેનામાં થઈ સામેલ

નૌસેનાની તાકાત થઈ બમણી  INS વાગીર નૌસેનામાં થઈ સામેલ દિલ્હીઃ- દેશની સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે જેના કારણે સુરક્ષા ક્ષેત્રમાં પણ ભારતનો દબદબો જોવા […]

સેના પ્રુખ મનોજ પાંડે અરુણાચલ પ્રદેશ પાસે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં તૈનાત સૈનિકોને મળવા પહોચ્યા

સેના પ્રમુખ અરુણાચલ પ્રદેશની ચીનને અડીને આવેલી સરહદ એ પહોચ્યા સૈનિકો સાથે કરી મુલાકાત દિલ્હીઃ- ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ પાંડે આજરોજ સોમવારે વહેલી સવારે જ  અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોની મુલાકાત લીધી અને અતિસંવેદનશીલ વિસ્તારમાં તૈનાત સેનિકો સાથે પણ ખાસ મુલાકાત કરી તેમની સાથએ વાતો કરી હતી. જનરલ […]

આજે નેતાજી શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , જાણો આજના દિવસે જ શા માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે

આજે શુભાષચંદ્ર બોઝની 127મી જન્મ જયંતિ , આજનો દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે  23 જાન્યુઆરી એટલે  નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. દેશની સ્વતંત્રતા ચળવળના અગ્રણી અને સૌથી લોકપ્રિય નાયકોમાંના એક નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ 2021થી વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી અપાવીશ….! […]

આજે પરાક્રમ દિવસ – PM મોદી આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી જાહેર કરશે

આંદામાન અને નિકોબારના 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓ પર PM મોદી આવતીકાલે કરશે જાહેરાત દિલ્હીઃ-   દેશભરમાં  23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર નામ આપવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સનો આરંભ -કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે

આજથી ચૂંટણી પંચની બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ આરંભ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર કરશે જેનો વિષય હશે ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’  દિલ્હીઃ- આજથી કેન્દ્રીય ચૂંટણી પંચ ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અધિકૃતતા’ વિષય પર બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો આરંભ કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર કરશે. આ કોન્ફોરન્સને લઈને વિતેલા દિવસને […]

રાજધાની દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી –  એક્યૂઆઈ 400ને પાર 

દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં એક્યૂઆઈ 400ને પાર દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. […]

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે -પીએમ મોદી 24 જાન્યુઆરીએ બાળ પુરસ્કારવોર્ડ મેળવનાર બાળકો સાથે કરશે વાતચીત

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે આ બાળકો સાથે પીએમ મોદી 24 જાન્યુઆરીએ કરશે વાતચીત દિલ્હીઃ-આવતીકાલે 23 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  વિજ્ઞાન ભવનમાં એક એવોર્ડ સમારંભમાં ઉપસ્થિતિ રહેશે આ સાથે જ તેઓ આ દિવસે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે. તો આ સહીત  પીએમ મોદી તેના બીજે દિવસે એટલે […]

વિશ્વની પ્રથમ અને ભારતમાં જ વિકસીત કોરોના વિરોધી ભારત બાયોટેકની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીએ કરાશે લોંચ

પ્રથમ સ્વદેશી નેઝલ વેક્સિન ઈનકોવેક 26 જાન્યુઆરી કરાશે લોન્ચ જે વિશ્વની પ્રથન નેઝલ વેક્સિન બનશે દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોના વિરોધી વેક્સિને મહત્વનો બાગ ભજવો છે જેને લઈને કોરોનામાં આપણે ઘણી રાહત મેળવી શક્યા છીએ ત્યારે હવે કોરોના વિરોધી અને નાક વટે અપાતી વેક્સિન ભારતમાં લોંચ થવાની તૈયારીમાં છે. પ્રાપ્ત […]

આજે સવારે ફરી ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી – પીથૌરાગઢમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા

ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.2 નોંધાઈ સતત ઉત્તરાખંડમાં ભૂકંપના આચંકાની ઘટનાઓ દહેરાદૂનઃ- દેવભૂમિ ઉત્તરાખંડમાં અવારનવાર ભૂકંપના આચંકાઓ ાવવાની ઘટના સામે આવી રહી છએ તેવી સ્થિતિમાં આજરોજ રવિવારે સવારે અંદાજે 9 વાગ્યા આસપાસ ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે જો કે આ પ્રથમ વખત નથી આ પબહેલા અનેક વખત ઉત્તરાખંડની ઘરા ઘ્રુજી ઉઠી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code