1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આદ્યશક્તિ સરસ્વતીના સાધક દ્વારા બાળશિષ્ય દેવી દેવોને ફળાહાર ફળ ફ્રૂટ અર્પણ

ચૈત્ર નવરાત્રિ પર્વની આરાધના ઉપાસના ઊજવણી નિમિત્તે નાના રેહા શાળાના બાળશિષ્યદેવી દેવોને આચાર્યશ્રી દ્વારા ફળાહાર પ્રસાદ ભુજ, 9 એપ્રિલ, 2026 – ચૈત્ર નવરાત્રી પર્વ નિમિત્તે તાજેતરમાં શ્રી નાના રેહા પ્રાથમિક શાળા તાલુકો ભુજ જીલ્લો કચ્છના બાળપ્રેમી અને બાળસેવા એ જ સાચી સરસ્વતી સાધનાની ભાવના ધરાવતા આચાર્યશ્રી જટુભા રાઠોડ દ્વારા શાળાના બાળ શિષ્યોને ફળાહાર કરાવવામાં આવ્યો. […]

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જીવદયા જતન કાર્ય

ભુજ, 9 એપ્રિલ, 2026 – રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના સંવર્ધન માટે પાણીના 10 કુંડા, 20 ચકલી ઘર અને 10 ફૂડ ફીડર લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હોસ્ટેલના રેક્ટરશ્રી વિમળાબેન મહેશ્વરી અને અર્થ […]

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 માર્ચ, 2026 – Natural farming એગ્રોનોમી વિભાગ, બી. એ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા તા: ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ ડો. આર. એ. પટેલ, પ્રાધ્યાપક અને વડા, એગ્રોનોમી વિભાગના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. સદર તાલીમમાં દાહોદ અને અરવલ્લી જિલ્લાના પ્રાકૃતિક […]

અર્હમ યુવા સેવા ગ્રુપ ભુજ દ્વારા ચકલીના માળા પાણીના કુંડા અને ફૂડ ફીડરનું વિતરણ

ભુજ, 23 માર્ચ, 2026 – Distribution of bird nests આધુનિક યુગમાં વધતી જતી કોન્ક્રીટ વસાહતો, મોબાઈલ ટાવરો અને વધુ પડતો જીવજંતુનાશક દવાઓના ઉપયોગના કારણે પશુ પક્ષીનું જીવન દુષ્કર થઈ રહ્યું છે અને દિવસે અને દિવસે પશુ પક્ષીને પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. આ કાળજાળ ગરમીમાં પશુ પક્ષીઓ પાણી માટે તરફડી રહ્યા છે ત્યારે ગામે ગામ ચકલીના […]

ભુજની અંતરા ભટ્ટને બ્રહ્મ નારીશક્તિ સન્માન-ર૬નું બિરૂદ એનાયત

અંજાર રાધે રીસોર્ટ મધ્યે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ જિલ્લા મહિલા મંડળ- પૂર્વ કચ્છ અને શ્રી અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા મહિલા દિવસ નિમિત્તે યોજાયો વિશિષ્ટ કાર્યક્રમ ગાંધીધામ, 23 માર્ચ, 2026: કચ્છ જિલ્લાના ભુજની નાની કલાકાર અંતરા આનંદકુમાર ભટ્ટે પોતાની અદભુત કલા અને મહેનત દ્વારા બ્રહ્મનારીશકિત સન્માન-ર૦ર૬નુ બિરુદ પ્રાપ્ત કરી અને સમગ્ર સ્વ.રસિકલાલ ભટ્ટ […]

દાહોદ જિલ્લાના સુખસર ખાતે ભાજપનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે ભાજપાને વિજયી બનાવવા કાર્યકર્તાઓને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદ, 19 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે ગુરુવારે દાહોદ જિલ્લાના સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું હતું. આ પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ નં. ૧૩૮ ના પ્રમુખ જેન્તીભાઇ […]

મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા, 17 માર્ચ, 2026 – મોડાસા શહેરમાં અનેક એવા મકાનો છે, જે આજે જર્જરિત અવસ્થામાં ઊભા રહીને ખતરાની ચેતવણી આપી રહ્યા છે. દિવાલોમાં પડેલા ચીરણ અને નબળી બનેલી રચનાઓ સ્પષ્ટ બતાવે છે કે આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ માત્ર આ મકાનોમાં રહેતા લોકોને જ […]

કચ્છ જિલ્લામાં ગાયોને નિરણ તેમજ રખડતા શ્વાનોની અન્નસેવા કરવામાં આવી

કચ્છ જીલ્લાના ગોપાલનાથ ગોપાલ ચીક્કી વાળા બન્યા ગૌનાથ – ગૌપાલક બાર હજાર કિલો ઉપરના લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવવામાં આવ્યો ભુજ, 13 માર્ચ, 2026 –  ધૂળેટીની ઊજવણી નિમિત્તે તાજેતરમાં ઉદાર દાતાઓ દ્વારા કચ્છમાં સેંકડો ગાયોને લીલું નિરણ તથા રસ્તામાં ફરતા નિરાધાર શ્વાનોને પોષણયુક્ત ખોરાક આપીને તેમની પણ અન્નસેવા કરવામાં આવી હતી. ભુજના સમાજસેવક પંકજભાઈ વ્યાસના […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા બાવળીયા ગામે ખેડૂત શિબિર યોજાઈ

આણંદ, 23 ફેબ્રુઆરી, 2026- Anand Agricultural University આણંદ કૃષિ યુનિવર્સિટીના ખાંધા કેન્‍દ્ર દ્વારા સરદાર સરોવર પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૧/૦૨/ર૦૨૬ ના રોજ વડોદરા જીલ્લાના બાવળીયા ગામે “પ્રાકૃતિક કૃષિ” વિષય ઉપર ખેડૂત શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાં ૮૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડો. જે. એચ. ચૌધરી, યુનિટ અધિકારી, નર્મદા પિયત સંશોધન યોજના, આ.કૃ.યુ., ખાંધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code