1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026: ત્રણ દિવસમાં 30થી વધુ વક્તા 2047ના ભારતનું મંથન કરશે

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026, 9 થી 11 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે [અલકેશ પટેલ] સુરત, 5 જાન્યુઆરી, 2026 – Surat Literature Festival 2026 સાહિત્ય, પુસ્તકો અને કળા-સંસ્કૃતિના માધ્યમથી વર્તમાન ભારતનું ચિત્ર રજૂ કરીને દેશના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ચિંતન-મનન કરવાનો ઉત્સવ આવતા શુક્રવારે 9મી જાન્યુઆરીએ સુરતમાં શરૂ થઈ રહ્યો છે. 2020માં સુરત […]

સુરતઃ સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભાજપના મંત્રીઓ-પદાધિકારીઓનું સન્માન VIDEO

સુરત, 3 જાન્યુઆરી, 2026 – Samast Leuva Patidar Committee ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ, સુરત દ્વારા મોટા વરાછા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિઘ મંત્રીઓનો તેમજ ભાજપના નવનિયુકત પ્રદેશ પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

“સંક્રમણ કાળ”ની મધ્યસ્થ થીમ સાથે “વસુધૈવ કુટુંબકમ કી ઓર”ની ચોથી આવૃત્તિનું આયોજન

(અલકેશ પટેલ) અમદાવાદ, 30 ડિસેમ્બર, 2025: Vasudhaiva Kutumbakam Ki Aur જ્યોત દ્વારા વસુધૈવ કુટુંબકમ કી ઓર કોન્ક્લેવની ચોથી આવૃત્તિ આગામી થોડા દિવસમાં યોજાઈ રહી છે. આ વર્ષે આ કોન્ક્લેવ આંતરરાષ્ટ્રીય સ્તરની રહેશે અને તેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું છે. 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ કોન્ક્લેવનું આ વખતની મધ્યસ્થ થીમ સંક્રમણ કાળ (An era of […]

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી સાથે IAIRO 1 જાન્યુઆરી 2026થી કાર્યરત થશે ગાંધીનગર, 30 ડિસેમ્બર, 2025 – Indian AI Research Organization ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે. ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા […]

મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ

અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સાથે વિશેષ મુલાકાત (અલકેશ પટેલ) ગાંધીનગર, 24 ડિસેમ્બર, 2025: organ donation activity “મોટી મોટી હોસ્પિટલો અને તેમાંય સરકારી હોસ્પિટલો પણ દર્દી જો બ્રેઈનડેડ હોય તો તેનું ડિક્લેરેશન કરતી નથી અને પરિણામે ઓર્ગન ડોનેશનની દિશામાં થવી જોઈએ એવી કામગીરી થતી નથી,” તેમ ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું છે. અટલ બિહારી […]

GCCI દ્વારા ‘પાવર અપ યોર બિઝનેસ’ પર વિશેષ સત્રનું આયોજનઃ VIDEO

અમદાવાદ, 24 ડિસેમ્બર, 2025ઃ  Power Up Your Business ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટી દ્વારા, બિઝનેસ વુમન કમિટી અને મહાજન સંકલન ટાસ્કફોર્સના સહયોગથી મંગળવાર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ GCCI ખાતે “પાવર અપ યોર બિઝનેસ વિથ ગુગલ માય બિઝનેસ અને વોટ્સએપ સ્ટ્રેટેજીસ” શીર્ષક હેઠળ એક પ્રેરણાદાયી સત્રનું આયોજન […]

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટાપાયે ફેરફાર, ૨૬ IAS અધિકારીઓની બદલી

ગાંધીનગર, 23 ડિસેમ્બર, 2025ઃ IAS officers transferred ગુજરાતના વહીવટીતંત્રમાં આજે 23 ડિસેમ્બરને મંગળવારે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંહની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ તરીકે નિયુક્ત વિક્રાંત પાંડેને તેમના સ્થાને બઢતી આપવામાં આવી છે. કયા કયા […]

ભાજપે દેશને દેવામાં ડૂબાડ્યો વ્યક્તિ દીઠ 5.31 લાખનું દેવું : ડૉ તુષારભાઈ ચૌધરી

મહેમદાવાદ, 23 ડિસેમ્બર, 2025ઃ Congress Janakrosh Yatra-2 જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા વિરોલ છાપરા, માતર, ત્રાજ, લીંબાસી, મકવાળા, દેથળી, આલિંદ્ર અને વસો માર્ગે નડિયાદ શહેર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. જન આક્રોશ યાત્રા દરમ્યાન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code