1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય

  કોરોનાના વધતા કહેર વચ્ચે લેવાયો નિર્ણય બઈ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરું મુંબઈઃ- દેશભરમાં ફરી કોરોનાને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ રહ્ય ાછે ચીનમાં વધતા કોરોનાના કહેરને જોતા હવે ભારત સરકાર પણ સતર્ક બની છે, ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે એવી સ્થિતિમાં ભારત સરાકેર કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના ોપણ ાપી છે ત્યારે હવે […]

સિક્કિમમાં મોટો અકસ્માત,ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક,16 જવાનોના થયા મોત

સિક્કિમમાં મોટો અકસ્માત ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક  16 જવાનોના થયા મોત ગંગટોક:સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા.સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે.ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર જેમા વિસ્તારમાં […]

સરકારે દિલ્હીમાં શિયાળુ વેકેશનની કરી જાહેરાત,સરકારી શાળાઓ 1 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે

દિલ્હી:આ દિવસોમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે દિલ્હી સરકારે શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. તેથી શિક્ષણ નિયામક દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે શિયાળુ વેકેશન હેઠળ દિલ્હીની તમામ સરકારી શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રહેશે.અને ધોરણ 9 થી 12 ના વર્ગો માટે 2 […]

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે,નામિબિયા સરકાર સાથે કર્યો કરાર

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આપી માહિતી  નામિબિયા સરકાર સાથે કર્યો કરાર દિલ્હી:ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 12 થી 14 ચિતા ભારતમાં લાવવામાં આવશે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ […]

જમ્મુ-કાશ્મીર:કુપવાડા અને બડગામમાંથી હિઝબુલ આતંકવાદીઓના 5 મદદગારોની ધરપકડ

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે મળીને એક ઓપરેશનને અંજામ આપ્યું છે અને  હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના 5 મદદગારોની ધરપકડ કરી છે.ખીણના કુપવાડાના ક્રાલપોરા વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ધરપકડ કરાયેલા આરોપીઓએ ન માત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો, પરંતુ તેમને હથિયારો અને દારૂગોળાના રૂપમાં લોજિસ્ટિક્સ પણ પૂરા પાડ્યા હતા. વાસ્તવમાં, સેનાને નક્કર સ્ત્રોતોથી આ […]

કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક,મનસુખ માંડવિયા આજે રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

વિશ્વમાં કોરોનાના વધતા કેસો કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક માંડવિયા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક દિલ્હી:વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ-19ના વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે એટલે કે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તેમણે કહ્યું કે,અમે સ્થિતિ પર […]

કોવોવેક્સ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે માર્કેટમાં ઉપલબ્ધ કરવા સીરમ સંસ્થાએ DCGI પાસે મંજુરી માંગી

કોવોવેક્સને માર્કેટમાં ઉપલબ્ધ કરવા માંગી મંજુરી  સિરમ સંસ્થાએ ડીસીજીઆઈ પાસે પરવાનગી માંગ દિલ્હીઃ- દેશભરમાં ફરી કોરોના સતાવી રહ્યો છે કોરોનાનો ડર ફરી ફેલાય રહ્યો છે તે સમગ્ર સ્થિતિ વચ્ચે ભારત સરકાર પણ સતર્ક બની છે, સરકારે પ્રિકોશન તરીકે ત્રીજો ડોઝ દરેકને લઈલેવાની પણ સલાહ આપી છે આ સ્થિતિ વચ્ચે હવે સીરમ સંસ્થા એ DCGI પાસે […]

દેશ અને વિદેશના પ્રવાસીઓ કોરોનાની ગાઈડલાઈન અને પ્રોટોકોલનું ગંભીરતાથી કરે પાલન – પર્યટનમંત્રીના આદેશ

કેન્દ્રીય પર્ટનમંત્રીની સલાહ કોરોનાના પ્રોટોકનું સખ્ત પાલન કરવું જોઈએ દિશાનિર્દેશને પણ અનુસરવા જોઈએ ચીનમાં વધતા કોરોનાના કહેર વચ્ચે હવે ભારત સરકાર પણ સતર્ક બની છએ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની પણ સૂચનાઓ આપી છે ત્યારે કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક્સપર્ટ ગ્રૂપ સાથે બેઠક કરી હતી. PM નરેન્દ્ર મોદીએ […]

કોરોનાના વધતા ડર વચ્ચે પીએમ મોદીએ મહત્વની બેઠક બોલાવી –  અમિત શાહ સિવાય અનેક રાજ્યાના મંત્રીઓ ઉપસ્થિતિ રહેશે

પીએમ મોદીએ બોલાવી બેઠક કોરોનાને લઈને બોલાવી મહત્વની બેઠક દેશમાં વધતો કોરોનાનો ડર ચીનમાં કોરોનાના કહેર બાદ ભારતપણ એલર્ટમોડમાં દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો હવે ડર જોવા મળી રહ્યો છે કારણ કે વિશ્વભરમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ ખાસ કરીને કોરોનાની જ્યાથી ઉત્પતિ થઈ હતી તેવા દેશ ચીનમાં કોરોના જીવલેણ બનતો જઈ રહ્યો છે,સતત કોરોનાએ તબાહી મચાવી […]

ભારત અને ચીન વચ્ચે 17મા રાઉન્ડની વાટાઘાટો- વિદશમંત્રાલયે આપી જાણકારી

ભારત અને ચીન વચ્ચે 17મા રાઉન્ડની વાટાઘાટો આ વાતાઘાટો મામલે વિદશમંત્રાલયે આપી જાણકારી છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીવ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી  રહી છે ત્યારે હવે તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ જોવા મળે  છે.આ સમગ્ર સ્થિતિ દરમિયાન, ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code