હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત,ભારતીય નૌસેનામાં જોડાશે INS Mormugao
મુંબઈ:રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે.આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ […]


