1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હિંદ મહાસાગરમાં વધશે દેશની તાકાત,ભારતીય નૌસેનામાં જોડાશે INS Mormugao

મુંબઈ:રક્ષામંત્રી રાજનાથ સિંહ 18 ડિસેમ્બરે સ્વદેશી રીતે નિર્મિત P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક યુદ્ધ જહાજ ‘મોરમુગાઓ’ ને ભારતીય નૌસેનાને સમર્પિત કરશે.નૌસેના ડોકયાર્ડ, મુંબઈ ખાતે નેવીમાં સામેલ કરવામાં આવશે.આનાથી હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનશે.રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના ‘વોરશિપ […]

પાન મસાલા-ગુટખા પર સરકાર વધારશે ટેક્સ!GST કાઉન્સિલની આજે બેઠક

દિલ્હી:ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ (GST કાઉન્સિલ)ની બેઠક શનિવારે યોજાવા જઈ રહી છે.આ બેઠકમાં વિવાદો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ટેક્સની જોગવાઈઓમાં સ્પષ્ટતા લાવવા માટે એક ડઝનથી વધુ નિયમોમાં ફેરફાર પર વિચારણા થઈ શકે છે.48મી GST કાઉન્સિલ મીટિંગમાં પાન-મસાલા અને ગુટખા જેવી વસ્તુઓ પર વધારાનો ટેક્સ લાદવા અંગે વિચારણા થઈ શકે છે. હકીકતમાં, ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સના રિપોર્ટમાં […]

અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે

કોલકાતા:પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા હતા.આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાહ આજે પશ્ચિમ બંગાળ સચિવાલયમાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલ (EZC)ની બેઠકની […]

દિલ્હીમાં ફરી એકવાર CNGના ભાવમાં વધારો,જાણો નવા ભાવ

દિલ્હી:રાજધાની દિલ્હીમાં CNGની કિંમતમાં 95 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.હવે તે 79.56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે.નવા ભાવ શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.IGLનું કહેવું છે કે તેની પાછળનું સૌથી મોટું કારણ કુદરતી ગેસના ભાવમાં વધારો છે. અગાઉ 8 ઓક્ટોબરે CNGના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.IGL અનુસાર, 8 ઓક્ટોબરે CNGના ભાવમાં 3 રૂપિયાનો […]

હિમાચલમાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા નોંધાઈ

શિમલા :હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 હતી.આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ સુદેશ મોક્તાએ જણાવ્યું હતું કે,ભૂકંપના આંચકા રાત્રે લગભગ 10.2 કલાકે અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં નાકો નજીક ચાંગો નીચલામાં હતું. આંચકા થોડીક સેકન્ડો સુધી રહ્યા હતા, જેના કારણે લોકો ઘરની […]

રાજનાથ સિંહે વિજય દિવસ પર કહ્યું- 1971નું યુદ્ધ અમાનવીયતા પર માનવતાની જીત હતી

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વિજય દિવસના અવસર પર કહ્યું કે,1971નું યુદ્ધ અમાનવીયતા પર માનવતાની અને અન્યાય પર ન્યાયની જીત હતી.1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે.બાંગ્લાદેશ, જે તે સમયે પાકિસ્તાનનો એક ભાગ હતો, યુદ્ધ પછી સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. રાજનાથે ટ્વીટ કર્યું, “આજે વિજય દિવસના અવસરે, દેશ ભારતના […]

દેશમાં આતંરારાષ્ટ્રીય એરપોર્ટની સંખ્યા 30 – આવનારા 5 વર્ષોમાં 200થી વધુ એરપોર્ટ બનાવાની કેન્દ્રની યોજના

સરકાકની યોજના વધુ 220 એરપોર્ટ બનાવાની દેશમાં 30 જેટલા આતંરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હીઃ- જ્યારથી કેન્દ્રમાં મોદી સરકારની સત્તા આવી છે ત્યારથી ભારત દેશની સતત પ્રગતિ થઈ રહી છે, વિદેશ સાથેના સંબંધો હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારનું આગળ વધવાની વાત હોય કે પછી અનેક સમિટિની અધ્યક્ષતા કરવાની હોય સતત દેશ વિકસી રહ્યો છે ત્યારે દેશમાં હવે […]

દિલ્હી,મુંબઈ એરપોર્ટ બાદ હવે ગુહાવટી એરપોર્ટ માટે પણ માર્ગદર્શિકા જાહેર – યાત્રીઓએ હવે 3 કલાક પહેલા હાજર થવું પડશે

ગુહાવટી એરપોર્ટ માટે પણ હવે માર્ગદર્શિકા જાહેર યાત્રીઓને 3 કલાક પહેલા આવવા જણાવાયું દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની ભારે ભીડ જામી રહી છે જેને લઈને સ્થિતિ નિયંત્રણની બહાર હતી ત્યારે વિતેલા દિવસે રણ ગૃહમંત્રાલય દ્રાર ઉચ્ચ બેઠક બોલાવામાં આવી હતી.જો કે દિલ્હી અને મુંબઈના એરપોર્ટને લઈને માર્ગર્શિકા જાહેર કરાઈ હતી […]

દિલ્હીમાં કડકડતી ઠંડીની શરૂઆત,તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું,આ રાજ્યોમાં પણ ઠંડી વધી

દિલ્હી:દેશના લગભગ તમામ રાજ્યોમાં તાપમાન ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.આ સિવાય આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય ભારતના ઘણા રાજ્યોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આ સાથે પૂર્વ ભારતના રાજ્યોમાં પણ તાપમાનમાં ઘટાડો થશે. દેશની રાજધાની દિલ્હીમાં […]

જમ્મુ કાશ્મીરના રાજૌરી વહેલી સવારે સેનાના ગોળીબારમાં બે સ્થાનિકોના મોત – લોકોએ નોંધાવ્યો વિરોધ

રાજૌરીમાં સેનાના ગોળીબારમાં બે લોકોના મોત સ્થાનિકોએ કર્યો વિરોધ આજે વહેલી સવારની ઘટના બાદ રસ્તાઓ જામ કરાયા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં રાજોરી જિલ્લામાં બે સ્થાનિક નાગરિકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આર્મી કેમ્પની નજીક શંકાસ્પદ ગતિવિધિ જોતા સૈનિકોએ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે એકને ઈજા થઈ હતી. આ મૃત્યપ પામેલા બંને સ્થાનિક નાગરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code