1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

UNSC માં મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ. કહ્યું ફરી 9-11 જેવી સ્થિત નહી થવા દઈએ

વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ કહ્યું 9 11 કે 26 11 જેવા હુમલાો નહી થવા દઈએ દિલ્હીઃ-  પાકિસ્તાન હંમેશાથી આતંકવાદને પ્રોત્સાહન આપતુ આવ્યું છે ત્યારે તાજેતરમાં યુએનએસસીમાં પાકિલસ્તાનને આપણા વિદેશમંત્રી એસ જયશંકરે આડેહાથ લીધુ હતુંભારતના વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા હતા.UNSC બ્રીફિંગમાં ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ ચેલેન્જ […]

દરિયાઈ ક્ષેત્રમાં હવે ચીન પર રાખી શકાશે બાજ નજર – NS મોરમુગાઓ 18મીએ ભારતીય નૌકાદળમાં થશે સામેલ

ચીનની હવે ખેર નથી 18 ડિસેમ્બરે નેવીને મળશે NS મોર્મુગાઓ  દિલ્હીઃ- તાજેતરમાં ચીન સાથેના તણાવ બાદ ભારતીય સેના વધુ સતર્ક બની છે,ત્યારે હવે નૌસેનાની તાકાત વધુ વધવા જઈ રહી છે પ્રાપ્ત વિગત પ્રમાણે હવે 18 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળમાં INS મોર્મુગાવના રૂપમાં સ્વદેશી માર્ગદર્શિત-મિસાઈલ વિનાશકના કમિશનિંગ સાથે સામેલ કરવાની તૈયારી કરાઈ રહી છે. હિંદ મહાસાગર […]

AIIMSમાં ધૂમ્રપાન કરવા પર થશે દંડ,તમાકુ ખાવા કે બીડી-સિગારેટ પીવા પર ભરવો પડશે દંડ

દિલ્હી :છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી AIIMS પ્રશાસન દ્વારા ઘણા નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલના ડિરેક્ટરે એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે.જો કોઈ વ્યક્તિ બીડી-સિગારેટ પીતા કે પાન તમાકુ ખાતા પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.આ નિયમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત અન્ય […]

ફરી અનુપમા એ બાજી મારી – અનુપમા સીરિય TRP માં નંબર 1 પર જોવા મળી

ટીઆરપી મામલે અનપમા નંબર 1 પર અનુપમા લોક ચાહીતો શો બન્યો સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ અનુપમા હંમેશાટીઆરપી મામલે મોખરે જોવા મળે છે…ગુજરાતી પરિવારની આ ધારાવાહિક ઘર ઘર માં જાણીતી બની છે..અનુપમા નાં રોલ માં રૂપાલી ગાંગુલીએ એક આગવી ઓળખ બનાવી છે …રૂપાલી હવે અનુપમા નાં નામથી ફેમસ બની છે. અનુપમા સિરિયલ માં હાલ […]

ગુજરાત સાહિત્ય પરિષદનું 33મું ત્રિ-દિવસીય જ્ઞાનસત્ર : સાયલાના રાજસોભાગ આશ્રમમાં યોજાશે

અમદાવાદ: અમદાવાદની જાણીતી  સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન-‘જ્ઞાનસત્ર’ આ વર્ષે  સુરેન્દ્રનગરના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમમાં આગામી 16 થી 18 ડિસેમ્બર દરમ્યાન આયોજિત થઇ રહ્યું છે. હાલમાં પરિષદની પ્રવૃત્તિ  પૂરજોશમાં  ચાલી રહી છે અને સાથે જ તેમાં હવે આધુનિક ડીજીટલ યુગના મંડાણ પણ થયેલા જોઈ શકાય છે. હાલમાં જ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા આ […]

ફરહાખાનના પતિ શિરીષ કુદંર સામે નોંધાઈ ફરીયાદ – યુપીના સીએમ યોગી પર અભદ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

ફરહાખાનના પતિ સામે નોંઘાઈ ફરીયાદ સીએમ યોગી પર કરી હતી કોમેન્ટ મુંબઈઃ- બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર એવા ફરહાખાનના પતિ  શિરીષ કુદંર ચર્ચામાં આવ્યા છે. વાત જાણે એન છે કે તેમના સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જો કે મહત્વની વાત એ છે કે તેઓ 5 વર્ષ પહેલા આપેલા નિવેદનના કારણે હવે મુશ્કેલીમાં […]

દિલ્હી એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રાલય દ્રારા ઊચ્ચ બેઠક બોલાવાઈ

ક્રિસમસને લઈને દિલ્હી એરપોર્ટ પર ભીડની સ્થિતિ એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લેવા ગૃહમંત્રાલયે બોલાવી બેઠક દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવલસથી રાજધાની દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોરપ્ટ પર ભારેભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને ક્રિસમસ જેવો તહેવાર પાસે આવી રહ્યો છે જેને લઈને યાત્રીઓની સંખ્યા વધી છે, છેલ્લા ઘણા દિવસથી આ સ્થિતિને લઈને હોબાળો મચ્યો છએ ત્યારે હવે સ્થતિ […]

વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે કરી મુલાકાત -ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત

મંત્રી એસ જયશંકરની સંયુક્ત રાષ્ટ્રના વડા સાથે  મુલાકાત ભારતની G 20ની અધ્યક્ષાતાને લઈને કરી વાતચીત દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહા કરી રહ્યું છે તેવી સ્થિતિમાં વિશ્વના અનેક દેશઓએ ભારતને સમર્થન આપ્યું છે જી 7 દેશોએ પણ આ મામલે ભારતને સમર્થન આપ્યું છે ત્યારે હાલ ભારત જી 20ની અધ્યક્ષતાને લઈને વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું છે.પ્રાપ્ત […]

ચીનને આજે વાયુસેના બતાવશે પોતાની તાકાત- સરહદ પાસે રાફેલ, સુખોઈનું શક્તિપ્રદર્શન

ચીનને બતાવશે વાયુસેના પોતાની તાકાત સુખોઈ, રાફેલ કરશે ગર્જના ચીનને ડરાવશે ભારતનો પાવર દિલ્હીઃ ચીન સાથેના તણાવ વચ્ચે આજે ભારતીય વાયુ સેના પોતાના સુખોી ,રાફેલ જેવા એરક્રાફ્ટનુિં શક્તિ પ્રદર્શન યોજશે, ડ્રેગનને આજે વાયુસેના પોતાની તાકાત બતાવશે આ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ગયા અઠવાડિયે સૈન્ય સ્ટેન્ડઓફ બાદ ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે, ભારતીય વાયુસેના આજથી ઉત્તરપૂર્વમાં […]

UNSC માં પાકિસ્તાને ફરી કાશ્મીરનો રાગ આલાપ્યો- મંત્રી એસ જયશંકરે પાક.ની બોલતી કરી બંધ

મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનની બોલતી કરી બંધ પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો છેડતા મંત્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો દિલ્હીઃ- પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું સતત યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું આવ્યું છે,સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યા બાદ ભારતે બુધવારે પાકિસ્તાન પર આકરો પ્રાકર કર્યો છે વિદેશમંત્રી એસ જયશંકરે આ બબાતે પાકિસ્તાનની બોલતી બંધ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code