1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત – ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું, 10 વર્ષની સજાની જોગવાઈ

હવે ઘર્માંતરણ મામલે ઉત્તરાખંડ રાજ્ય પણ સખ્ત ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કર્યું આ બિલમાં 10 વર્ષની સજાની જોગવાઈ દહેરાદૂનઃ- દેશભરમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે જેમાં ઘર્માંતરણ કરાવીને લગ્ન કરવાયા છે, આ પ્રકારની ઘટનાઓ વધવાની સાથે જ અનેક રાજ્યોએ ઘઙર્નમાંતરણને લઈને સખ્ત વલણ અપનાવ્યું અને આ બબાતે કાયદો પણ બનાવ્યો ,ત્યારે હવે […]

મહારાષ્ટ્રમાં સરકાર માટે નવો પડકાર,કોરોના પછી હવે આ બીમારીથી લડવુ પડશે

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ઓરીનો કહેર યથાવત છે.ઓરીના કારણે અત્યાર સુધીમાં 14 બાળકોના મોત થયા છે.ઓરીના સંક્રમિત કેસોનો આંકડો 11 હજાર 390ને પાર થઈ ગયો છે. સંક્રમણથી ફેલાયેલી આ બીમારીએ આ વર્ષે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે.2022માં ઓરીના સંક્રમણની ઝડપમાં 74 ટકાનો વધારો થયો છે.તે ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં ફેલાય છે.તે […]

હવે કેરળમાં મંડળાઈ રહ્યું છે ઓરીનું જોખમ – મલપ્પુરમમાં ડઝનથી વધુ કેસ નોંધાતા તંત્ર ચિંતામાં

મહારાષ્ટ્ર બાદ કેરળમાં ઓરીનું જોખમ મલપ્પુરમમાં ડઝનથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશના કેટલકા રાજ્યોમાં ઓરીનું જોખમ જોવા મળી રહ્યું છે, મહારાષ્ટ્રમાં બાળકોમાં સોથી વધુ કેસ સનોંધાયા બાદ હવે કેરેળમાં પણ ઓરીનું જોખમ વર્તાઈ રહ્યું છે.જાણકારી પ્રમાણે કેરળમાં મલપ્પુરમમાં ઓરીના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેરળના […]

ઈન્ડોનેશિયાના મંત્રી મોહમ્મદ મહફૂદ એ પીએમ  મોદી સાથે કરી મુલાકાત – મંત્રી એસ જયંકરને પણ મળ્યા

ઈન્ડોનેશિયાના મંત્રીની પીએમ મોદી સાથે મુલાકાત મંત્રી મોહમ્મદ મહફૂદ ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશની સત્તા સંભાળી રહ્યા છે ત્યારથી વિદેશ સાથેની રણનિતી, કારોબાર તથા સંબંધોમાં સુધારો આવ્યો છે અનેક દેશો ભારત સાથે હાથમિલાવી કાર્ય કરી રહ્યા છએ ત્યારે આ દેશોમાં એક  ઈન્ડિોનેશિયાનો પણ સમાવેશ થાય છે. વિતેલા દિવસને […]

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ  

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા 2.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી.આ પહેલા પણ રાજધાનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જોકે,આ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે રાત્રે 9.30 કલાકે હળવા આંચકા અનુભવાયા હતા.નવી દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતું અને […]

કિચન ટિપ્સઃ- ખૂબ જ ઈઝી અને ઘરની જ સામગ્રીમાંથી ખર્ચ વિના કૈક બનાવી છે તો જોઈલો તેલમાંથી બનતી કૈકની રેસિપી

સાહિન મુલતાનીઃ-કેક એવી વસ્તુ છે કે જે સૌ કોઈને ભાવતી હોય છે જો કે તેને બનાવવા માટે ઘી ,માખણ, ચોકલેટ જેવી ઘણી વસ્તુઓ જોઈએ છીે પરિણામે તૈયાર કેક કરતા ઘરે બનાવેલી કેક મોંધી પડે છે,જો કે આજે ખાવાના તેલમાંથી કેક બનાવાની સૌથી ઈઝી રીત જોઈશું, જે ખૂબ જ થોડા ખર્ચમાં બની જશે અને ખાવામાં પણ […]

ઈસરોને હવે વિસ્ફોટક નિયમની જોગવાઈઓમાં મળી છૂટ – નહી લેવી પડે  મંજૂરી 

ઈસરોને વિસ્ફોટક નિયમની જોગવાઈમાં મળી છૂટ હવે આ માટે નહી લેવી પડે પરવાનગી દિલ્હીઃ-  કેન્દ્ર સરકારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને વિસ્ફોટકોના ઉપયોગ માટે કરાયેલી જોગવાઈઓમાંથી હવે મુક્તિ આપી દીધી છે.હવેથી આ હેઠળ, સ્પેસ એજન્સીને રોકેટ માટે ઘન પ્રોપેલન્ટના ઉત્પાદન, સંગ્રહ, ઉપયોગ અને પરિવહન માટે મંજૂરી મેળવવાના નિયમમાંથી મુક્તિ મળી છે. ઉલ્લેખનીય છે કે ઘન પ્રોપેલન્ટ […]

અયોધ્યામાં લાગુ થશે કોમન બિલ્ડીંગ કોડ,રામ મંદિર પાસેની ઈમારતો એક જ શેપ-કલરમાં જોવા મળશે

લખનઉ:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની આસપાસના વિસ્તારોમાં કોમન બિલ્ડીંગ કોડ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.આ અંતર્ગત રામ મંદિરની આસપાસની તમામ ઈમારતો એક જ આકાર અને રંગમાં બનાવવામાં આવશે.આ સિવાય તેમણે અયોધ્યાને સુઆયોજિત શહેર તરીકે વિકસાવવા માટે પ્રસ્તાવિત માસ્ટર પ્લાન-2031 માટે પ્લાન તૈયાર કરવા સૂચના આપી છે.તેમણે કહ્યું કે,જીવનની સરળતા માસ્ટર પ્લાનના મૂળમાં […]

કોરોનાની વેક્સિન લીધા બાદ થયેલી મોત માટે સરકાર જવાબદાર નથી- કેન્દ્રએ સુપ્રિમ કોર્ટને આપ્યો જવાબ

વેક્સિનથી થયેલી મોત માટે જબાદાર નથી સરકાર કેન્દ્રએ સુપ્રિમકોર્ટમાં આપ્યો જવાબ દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે વેક્સિનના કારણે કોરોનાના સંક્રમણને અટકાવવામાં મોટી મદદ પણ મળી હતી ,જો કે કેટલાક લોકો દ્રારા વેક્સિનને કારણે મોતના દાવઓ પણ કરવામાં આવ્યા હતા જેને લઈને સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરાઈ હતી. આ સાથે જ હવે કેન્દ્ર […]

સમાચાર સંદેશાવ્યવહારમાં ઝડપ કરતાં ચોકસાઈ વધુ મહત્વની છે અને તે સંચારકર્તાઓના મગજમાં પ્રાથમિક હોવી જોઈએઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું છે કે, “પ્રમાણિક માહિતી રજૂ કરવી એ મીડિયાની મુખ્ય જવાબદારી છે અને તે હકીકતોને સાર્વજનિક ડોમેનમાં મૂકતા પહેલા તેની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ”. એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022 ના ઉદઘાટન સમારોહમાં બોલતા, મંત્રીએ કહ્યું કે, “જ્યારે જે ઝડપ સાથે માહિતી પ્રસારિત થાય છે તે મહત્વપૂર્ણ છે, ચોકસાઈ એ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code