1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશભરમાં કલાકો સુધી જીઓની સેવા રહી ઠપ – ગ્રાહકોને વેઠવી પડી મુશ્કેલી , અનેક ફરીયાદો બાદ ફરી સેવા શરુ

દેશભરમાં કલાકો સુધી જીઓની સેવા ઠપ ગ્રાહકોને વેઠવી પડી મુશ્કેલી અનેક ફરીયાદો બાદ ફરી સેવા શરુ દિલ્હીઃ- આજરોજ મંગળવારની સવારથી જીઓની સર્વિસ ઠપ થી હતી જેને લઈને અનેક ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ફરીયાદ પણ કરી હતી કલાકો બાદ જો કે ફરીથી જીઓની સેવા શરુ થઈ હતી. જીઓની સેવા ઠપ થતા ફોન કોલ્સ અને ઈન્ટરનેટમાં ઘણી […]

પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી – ભારત વિરુદ્ધ યુદ્ધનું રચ્યું હતું ષડયંત્ર 

જૈશના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા પટિયાલા હાઈસ કોર્ટ એ આપ્યો મહત્વનો નિર્ણય   દિલ્હીઃ- પટિયાલા હાઉસ કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ આતંકઓ દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે યુવાનોની ભરતી અને તાલીમ આપવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.જેને લઈને તેઓને આ સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નેશનલ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી હરિયાણાના પ્રવાસે,સિરસામાં મેડિકલ કોલેજનો કરશે શિલાન્યાસ

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 29 નવેમ્બર મંગળવારથી હરિયાણાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તે કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોમવારે જારી કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ મંગળવારે આંતરરાષ્ટ્રીય ગીતા સેમિનારને ગ્રેસ કરશે. આ પ્રસંગે, તે તમામ જાહેર માર્ગ પરિવહન સુવિધાઓ માટે મુખ્યમંત્રી આરોગ્ય સર્વેક્ષણ યોજના, હરિયાણા ઈ-ટિકિટીંગ પ્રોજેક્ટને વર્ચ્યુઅલ રીતે […]

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા એપ્રિલ 2024 સુધી રહેશએ પદ પર – મળ્યું 14 મહિનાનું એક્સટેન્શન,વર્ષના અંતે થવાના હતા નિવૃત્ત 

વિદેશ સચિવને મળ્યું 16 મહિનાનું એક્સટેન્શન આ વર્ષના અંતે થઈ રહ્યા હતા નિવૃત્ત દિલ્હીઃ- દેશના વિદેશ સચિવ એવા  વિનય કુમાર ક્વાત્રા  હવે એપ્રિલ 2024 સુધી તેમના પદ પર રહેશે. વિતેલા દિવસને સોમવારના રોજ કેન્દ્ર સરકારે તેમને 14 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે તેઓ નિવૃત્ત થાય એ પહેલા જ તેમના કાર્યકાળમાં વધારો કરાયો છે. […]

ભારત બાયોટેકની વિશ્વની પ્રથમ અનુનાસિક કોરોનાની વેક્સિનને ઈમરજન્સીના ઉપયોગ માટે મળી મંજૂરી

ભારત બાયોટેકની નેઝલ  રસીને  મળી મંજૂરી આ વેક્સિન ભારત બાયોટેકની પ્રથમ નેઝલ વેક્સિન દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં રાહત જોવા મળી રહી છે,જો કે કોરોના મહામારી દરમિયાન કોરોનાની વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે ,કોરોના વિરોધી રસીના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવામાં રાહત મળી હતી ,અનેક કંપનીઓ વેક્સિન બનાવાની હોડમાં હતી જેમાં ભારત બાયોટેકની વેક્સિન પણ હતી ત્યારે […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી – શિવાજી મહારાજ સાથે જોડાયેલી છે બાબત, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના રાજ્યપાલે પદ છોડવાની જતાવી ઈચ્છા આ પહેલા શિવસેનાના શિંદે જૂથે તેમના નિવેદન પર વિવાદ છેડ્યો હતો મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજની સરખામણી મંત્રી નિતીન ગડકરી સાથે કરી હતી ત્યારથી વિવાદ વકર્યો હતો અને શિવસેનાના એમએલએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલને કહ્યું હતું કે તેમને જ્યારે ઈતિહાસની ખબર જ નથી તો તેમણે આ પદ […]

ટીવી ચેનલો પર દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હીતને લગતી સામગ્રીનું પ્રસારણ કરવું પડશે -1 જાન્યુઆરીથી નિયમ લાગૂ

1લી જાન્યુઆરીથી નવો નિયમ લાગૂ ટીવી ચેનલ પર 30 મિનિટ દેશહીતની સામગ્રી પ્રસારીત કરવી પડશે દરેક ચેનલ માટે આ ફરજિયાત રહેશે દિલ્હીઃ- ભારત દેશમાં ટીવી ચેનલ પ્રસારણને લઈને હવે નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે જે અતંર્ગત હવેથી દરેક ટીવી ચેનલના પ્રસારણમાં દેશના હીતમાં હોય તેવી સામગ્રી 30 મિનિટ સુધી દર્શાવવી ફરજિયાત બની છે.આ નવી […]

ખજુરાહોમાં સ્થાપિત આદિવર્ત આદિવાસી ગામ,પીએમ મોદી ટૂંક સમયમાં કરશે ઉદ્ઘાટન

ભોપાલ:મધ્ય પ્રદેશના બુંદેલખંડના છતરપુર જિલ્લામાં સ્થિત ખજુરાહો તેના પશ્ચિમી મંદિરોના સમૂહ માટે જાણીતું છે.આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે.સાથે જ ખજુરાહોને પણ એક અલગ ઓળખ મળવા જઈ રહી છે.ખજુરાહો આવતા દેશી અને વિદેશી પ્રવાસીઓને આદિવાસી, આદિવાસી સંસ્કૃતિ, જીવનશૈલી, સભ્યતા અને કલાથી પરિચિત કરવા માટે મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગે આદિવાસી ટાઉનશિપ વિકસાવી છે.જે […]

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ કવાયતનો રાજસ્થાન ખાતે આજથી આરંભ -આ અભ્યાસને ‘ઓસ્ટ્રા હિંદ-22’  નામ અપાયું

ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે આજથી અભસ્યાસ શરુ રાજસ્થાન ખાતે બન્ને દેશ પોતાની ક્ષમતાનું કરશે પ્રદર્શન   દિલ્હીઃ- ભારતીય સેના સતત મજબૂત બની રહી છે કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી હવે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક સુવિધાઓ સેનાને પુરી પાડવામાં આવે છે જેથી તેનું શક્તિ પ્રદર્શન મજબૂત બને ત્યારે આજરોજ ભારતીય સેના ઓસ્ટ્રેલિયા સાથે મળીને રાજસ્થાનમાં સંયુક્ત […]

યુપીમાં મુખ્ય માર્ગો પરથી દૂર કરવામાં આવશે ઈ-રિક્ષા,સરકારે તમામ જિલ્લાઓને મોકલ્યો પત્ર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવામાં આવશે.આ અંગે સરકારે તમામ જિલ્લાના ડીએમને પત્ર મોકલ્યો છે.આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જામની સમસ્યા દૂર કરવી સૌથી જરૂરી છે.આ માટે શહેરોના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવા ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષા અકસ્માતોનું કારણ બની રહી છે. જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code