1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી

દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ  ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ […]

જમ્મુ કાશ્મીરની સરહદ પાસે સેનાએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો, 1ની ધરકડક

એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર જમ્મુ કાશ્મીર સીમા પર પ્રવેશવાનો કરી રહ્યો હતો પ્રયાસ 1 ઘુસણખોરની કરાઈ ધરપકડ શ્રીનગરઃ- દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરની સીમાઓ પર પાકિસ્તાનની જનર હેંમેશાથી રહેલી છે,અવાર નવાર તેઓ અહી ડ્રોનનો પ્રવેયસ કરાવી રહ્યા હોય છે તો ક્યારેક આતંકીઓ અહીં ઘુસમખોરી કરતા લોકો પર સેનાની બાજનજર હોય છે ત્યારે તાજેતરમાં જ એક પાકિસ્તાનનીને […]

ગુજરાતમાં ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત- મતદાન કરવા માટે સરહદી જિલ્લાઓમાં 1 દિવસની પેઇડ લીવ આપશે

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત ગુજરાતની ચૂંટણીને લઈને સરહદી જીલ્લામાં 1 દિવસની આપશે રજા મુંબઈઃ – ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે,દરેક પક્ષ પોતાની રીતે શાનદાર પ્રચાર કરી રહ્યો છે,ત્યારે હવે 1લી  5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને ઘણી પ્રાઈવેટ ઓફીસથી લઈને સરકારી કાર્યલયોમાં રજાઓ આપવામાં આવશે ત્યારે આ […]

ઓનલાઈન શોપિંગ કરવા પર ફેક રિવ્યુ મામલે કેન્દ્રનું કડક વલણ – આમ કરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

ઓનલાઈન શોપિંગ કે રસ્ટોરન્ટના ફૂડ પર ફેક રિવ્યૂ મામલે કેન્દ્ર સખ્ત 25 તારીખથી નવા દિશા નિર્દેશ લાગૂ પૈસા આપીને કરાવેલા રિવ્યૂ પર થશે કાર્યવાહી દિલ્હીઃ- દેશભરમાં ઓનલાઈન શોપિંગનું ચલણ વધી રહ્યું સાથે જ રેસ્ટોરન્ટમાં જમવાથી લઈને પ્રવાસ દરમિયાન હોટેલમાં રોકાવાનું પણ ચલણ વધ્યું છે. ઓનલાઈન શોપિંગની વાત હોય કે ભોજનની વાત હોય કે પછી હોટેલમાં […]

‘મિત્રતાથી વિશેષ બીજુ કઈ નથી હોતું’ – રુસ અને ભારતના મજબૂત સંબંધ પર રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે

મિત્રતાથી વિશેષ બીજુ કંઈ નથી- રશિયા ભારત રશિયાના સંબંધો પર ભારતવા રાજદૂતનું નિદેવદ દિલ્હીઃ- એક તરફ જ્યા રશિયા દ્રારા યુક્રેન પર હુમલાો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ,અમેરિકા સતત આ મામલે રશિયાને ફટકાર આપી રહ્યું છે તો બીજી તરફ ભારત અને રશિયાના સંબંધોમાં કોઈ પણ પ્રકારની તિરાડ આવી નથી રશિયા અને ભારતના સંબંધો જેવા […]

ઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા,એન્કાઉન્ટરમાં 3 નક્સલી માર્યા ગયા

રાંચી: ઝારખંડમાં ફરી એકવાર નક્સલવાદી ગતિવિધિઓમાં તેજી આવી છે.આ દરમિયાન લાતેહાર પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે.પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર કર્યા હતા.તે જ સમયે, નક્સલવાદીઓ પાસેથી ત્રણ હથિયારો સાથે ઘણા કારતુસ પણ મળી આવ્યા હતા.પોલીસે ત્રણેયના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. લાતેહાર એસપી અંજની અંજને ગુપ્ત માહિતી […]

ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપથી વિનાશના દ્રશ્યો સર્જાયા – મૃત્યુઆંક 162 પર પહોચ્યોં

ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે તબાહીના દર્શ્યો સર્જાયા અત્યાર સુધી 162 જેટલા લોકોના મોતની પૃષ્ટિ કરાઈ   દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતના 5.4 નોંધાઈ હતી આ ભૂકંપના કારણે અનેત તબાહીના દર્શ્યો સામે આવ્યા છે ગઈતાલે 20 લોકોના મોત થયાની પૃષ્ટિ કરાઈ હતી ત્યારે હવે મૃત્યુઆકં વધ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવેદન પર વિવાદ -શિંદે જૂથના ધારાસભ્યએ કહ્યું જે રાજ્યપાલને ઈતિહાસ જ ન ખબર હોય તેઓને બીજે મોકલી દેવા જોઈએ ,જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના રાજ્યપાલને બીજે મોલકવાની માંગ શિંદે જૂથના વિધાયકે કરી આ માંગ મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના છત્રપતિ શિવાજી મહારાજને લઈને આપેલા બયાન પર સતત હંગામો ચાલી રહ્યો છે આ સમગ્ર ઘટના વચ્ચે એકનાથ સિંદે જૂથના એક ઘારાસ્ભયનું  બયાન સામે આવ્યું છે જેમાં રાજ્યપાલના બયાનને લઈને તેઓએ નારાજગી જતાવી છે પાર્ટીના વિધાયક સંજય ગાયકવાડે મહારાષ્ટ્રના રાજ્યપાલને […]

અજય દેવગણે શેર કર્યું ‘ભોલા’નું મોશન પોસ્ટર,ટીઝર રિલીઝ ડેટ પણ આવી સામે

મુંબઈ:’દ્રશ્યમ 2’થી થિયેટરોમાં ધમાલ મચાવ્યા બાદ અજય દેવગણે હવે તેની આગામી ફિલ્મ ‘ભોલા’ની તૈયારી શરૂ કરી દીધી છે. દ્રશ્યમ સિરીઝની જેમ આ ફિલ્મમાં પણ અજય દેવગણ અને તબ્બુની હિટ જોડી જોવા મળવાની છે.આ ફિલ્મની ઝલક શેર કરતા અજય દેવગણે ‘ભોલા’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે.એટલું જ નહીં, અભિનેતાએ ફિલ્મના ટીઝર સાથે જોડાયેલી માહિતી પણ શેર […]

શ્રદ્ધા મર્ડર કેસ : મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો, સીબીઆઈ તપાસની માંગણી

દિલ્હી : શ્રદ્ધા હત્યાકાંડનો મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં આ બાબતે એક અરજી દાખલ કરીને સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બર્બર હત્યાકાંડ 6 મહિના જૂનો છે અને તેમાં દિલ્હી પોલીસ યોગ્ય તપાસ કરી શકવા સક્ષમ જણાતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code