1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આજે ગુજરાતમાં રેલી યોજીને કરશે ચૂંટણી પ્રચાર

આજથી રાહુલ ગાંઘી ગુજરાતમાં કરશએ પ્રચાર બીજેપીના પ્રચાર વચ્ચે રાહુલ ગાંઘીનું ટકવું મુશ્કેલ અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી પોચાના અનેક નેતાઓને ચૂંટણી પ્રચારમાં લગાવ્યા છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ ચૂંટણીના પ્રચાર મેદાનમાં આવ્યા છએ ત્યારે બીજેપીના જોરદાર પ્રચાર વચ્ચે આજથી કોંગ્રેસનાના નેતા રાહુલ ગાંઘી પણ ગુજરાતમાં પોતાનો પ્રચટાર શરુ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે અરુણ ગોયલે આજે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો

અરુણ ગોયલે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો શનિવારે આ પદ પર તેમને નિયુક્ત કરાયા હતા દિલ્હી- દેશના ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા  અધિકારી અરુણ ગોયલે આજરોજ 21 નવેમ્બરને સોમવારે ચૂંટણી કમિશનર તરીકેનો  પોતાનોકાર્યભાર સંભાળ્યો. ચૂંટણી પંચે આ અંગેની જાણકારી આપી છે. ગોયલ પંજાબ કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે 18 નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે, […]

આવતીકાલથી દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળાનો આરંભ – પીએમ મોદી ઓનલાઈન સંબોધિત કરશે

21 નવેમ્બરથી જોબ ફેરનો આરંભ 45 સ્થળોએ નોકરીમેળો જામશે મીએમ મોદી ઓનલાઈન સંબંધીત કરશે દિલ્હીઃ- દેશભરના યુવાઓ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહીને તેમને રોજગાર આપવાની તકો ઊભી  કરી રહી છે કેન્દ્રના અથાગ પ્રયત્નો હેઠળ ભારતના યુવાઓને અનેક શહેરોમાં સારી નોકરી મળી રહે તે માટે જોબફેરનું પણ આયોજન કરવામાં આવે છે.ત્યારે આવતી કાલે એટલે કે 22 […]

બિહારમાં ટ્રક બેકાબુ બનતા 15 લોકોના જીવ લીઘા – પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત

હિરામાં ટ્રક બન્યો કાળો કોળીયા ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી જતા 15 લોકોના મોત પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત પટનાઃ- તાજેતરમાં અકસ્માતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે બિહારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે જે પ્રમાણે બિહારના વૈશાલી જિલ્લામાં, વિતેલી મોડી સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત બાળકો સહિત 15 લોકોના જીવ ગયા છએ. જાણકારી […]

હવામાન વિભાગની આગાહી-દિલ્હી-NCRમાં વધશે ઠંડી

દિલ્હી:પહાડો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં વધવા લાગી છે.છેલ્લા 24 કલાકમાં દિલ્હીનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઘટીને 9.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,આ સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થશે અને શિયાળાની ઠંડી વધશે. રાજધાનીમાં રવિવારે સવારે ધુમ્મસ છવાયું હતું અને વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.આખો દિવસ તડકો રહ્યો […]

મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે,સંભવિત બેઠકમાં મમતા કેન્દ્ર પર રાજ્યના લેણાં મુક્ત કરવા દબાણ કરી શકે છે.આ સિવાય તે ફરક્કા બેરેજમાં અને તેની આસપાસ થઈ રહેલા ધોવાણનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. હકીકતમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય […]

‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી’માં હવે કોરોનરી સ્ટેન્ટ પણ સામેલ- હ્દય રોગમાં વપરાતી આ વસ્તુ મળશે રાહતદરે

હવે રાષ્ટ્રીય યાદીમાં કોરનરી સ્ટેન્ટનો સમાવેશ જરુરિયાતની દવાઓમાં થશે સામેલ, રાહતદરે મળશે દિલ્હીઃ- દેશભરમાં જરુરિયાત વાળી દવાઓને રાહતદરે આપવાની યાદીમાં રાખવામાં આવે છે આ સાથે જ આવી દવાઓની એક સુચી પણ તૈયાર કરાવામાં આવે છે ત્યારે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી-2022’માં કોરોનરી સ્ટેન્ટનો પણ સમાવેશ કર્યો છે. આ એક પગલું છે જે […]

માઈગ્રેનના એટેક માટે જવાબદાર હોય છે આ પરિબળો,તમે પણ કરતા હોય આવું તો હવે આદત બદલી દો

માઈગ્રેનની સમસ્યામાં દવાનું વધારે સેવન ટાળવું જરુર કરતા વધારે કસરત કે જીમ ન કરવું સામાન્ય રીતે આજકાલ ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા થતી હોય છે. જો કે માઈગ્રેનના અટેક માટે તમારી લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. તમારી એવી ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે તમને માઈગ્રેનનું એટેક આવી શકે છે,માઈગ્રેનને ઉત્તેજિત કરવામાં ઘણા કારણો જવાબદાર હોય શકે છે. યોગ્ય […]

મધર ડેરીએ દિલ્હી-NCRમાં દૂધના ભાવમાં વધારો કર્યો,હવે આટલી હશે કિંમત

દિલ્હી :દેશમાં વધતી જતી મોંઘવારી વચ્ચે દૂધ સપ્લાય કરતી કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં ફુલ ક્રીમ દૂધની કિંમતમાં 1 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.આ સાથે ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દ્વારા દૂધના વધેલા ભાવ સોમવાર, 21 નવેમ્બરથી લાગુ થશે.આ અગાઉ મધર ડેરીએ ઓક્ટોબર મહિનામાં પણ ફુલ ક્રીમ […]

જમ્મુ કાશ્મીરમાંથી ત્રણ હાઈબ્રિડ આતંકીઓની દારુગોળા અને હથિયારો સહીત ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાંથી 3 આતંકીઓ ઝડપાયા 3 હાઈબ્રિડ આતંકીઓની હથિયારો સહીત ધરપકડ કરાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સેનાના જવાનો ખડેપગે રહીને દેશની રક્ષા કરતા હોય છે અને આતંકીઓની હરકતો પણ પાણ ીફેરવતા હોય છએ ત્યારે જમ્મુ કાશ્મીરના  ભારતીય સેનાની શાખા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code