1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમે કર્ણાટકની જનતાને ચાર વચનો આપ્યા છે. પહેલું એ કે દરેક ઘરના પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. બીજું વચન એ છે કે દરેક મહિલાને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજું વચન એ છે કે દર […]

PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા

અરવિંદ કેજરિવાલને ગુજરાત કોર્ટે સમન્સ પાઠવ્યા પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ સતત ચર્ચામાં રહે છે આજે સીબીઆઈ દ્રારા દારુ કૌંભાડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત કોર્ટે પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવેલા સવાલને લઈને  કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે. […]

માફિયા અતિક અને તેના ભાઈની હત્યા બાદ કેન્દ્ર સરકાર પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે SOP

પત્રકારની સુરક્ષાને લઈને કેન્દ્ર એક્શનમાં  ગૃહમંત્રાલયે એસઓપી કરી તૈયાર દિલ્હીઃ- વિતેલી દિવસની રાતે માફિયા અતિક એહમદ અને તેના ભાઈની પોલીસની હાજરીમાં ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો આ સાથે જ તમામ મંત્રીઓના આવાસની બહાર સુરક્ષા વધારવામાં આવી ત્યારે હવે કેન્દ્રની સરકારે દેશના પત્રકારોને લઈને પણ સુરક્ષા […]

ભારતીય રેલ્વે પરિવહન દિવસ – ભારતના ઈતિહાસમાં આજના દિવસે પ્રથન ટ્રેન દોડાવામાં આવી હતી, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ

આજે ભારતીય રેલ્વે પરિવાહન દિવલસ આજે પ્રથમ ટ્રેન મુંબઈથી થાણે વચ્ચે શરુ કરવામાં આવી હતી દિલ્હીઃ- આજે આપણે સરળશતાથી ક્યા લોંગ ટૂર પર કે યાત્રા પર જવું હોય એટલે ટ્રેનની ટિકિટ કરાવી લઈએ છીએ સસ્તી અને આરામદાયક યાત્રા એટલે ટ્રેનની યાત્રા પણ શું તમે જાણો છે કે ભારતમાં પહેલી વાર ટ્રેન કયા શહેરમાં દોડાવવામાં આવી […]

અમેરિકી વાણિજ્ય મંત્રી બન્યા વડાપ્રધાન મોદીના ફેન,કહી આ વાત

દિલ્હી : ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી, પરંતુ હવે વિશ્વના નેતાઓ પણ વડાપ્રધાન મોદીના વિશ્વાસમાં આવી રહ્યા છે. અમેરિકાના વાણિજ્ય સચિવ એટલે કે વાણિજ્ય મંત્રી જીના રાઈમોન્ડો પણ પીએમ મોદીના ફેન બની ગયા છે. જીના રાઈમોન્ડોનું  કહેવું છે કે, પીએમ મોદી માત્ર કેટલાક કારણોસર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. તેમણે કહ્યું કે […]

તમિલનાડુમાં RSS આજે સાંજે 45 સ્થળોએ  રેલી યોજશે, આ રેલીને લઈને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો 

તમિલનાડુમાં RSS 45 સ્થળોએ  રેલી કાઢશે આ રેલીને લઈને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો  દિલ્હીઃ- દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં RSS  45 સ્થળોએ રૂટ માર્ચ કરશે. તેને જોતા તમિલનાડુ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સાંજે 4 વાગ્યાથી રૂટ માર્ચ કાઢવામાં આવશે જે  સાંજે 6 વાગ્યા સુધી ચાલશેય ઉલ્લેખનીય છે કે આરએસએસ એ  ઓક્ટોબર 2022 માં […]

વિદેશમંત્રી એસ જયશંકરે ‘મોઝામ્બિકમાં પોતાના અદ્ભુત સ્વાગત અને મેડ ઈન ઈન્ડીયા ટ્રેનની યાત્રાને યાદ કરી

વિદેશમંત્રી એસ જયશંકરે ‘મોઝામ્બિકમાં પોતાનો અનુભવ શેર કર્અયો  મેડ ઈન ઈન્ડીયા ટ્રેનની યાત્રાને યાદ કરી દિલ્હીઃ- વિદેશમંત્રી એસ. જયશંકર તાજેતરમાં આફ્રિકન દેશ મોઝામ્બિકનો પ્રવાસ પૂરો કરીને ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રીએ તેમના ટ્વિટર પર એક પોસ્ટ  શેર કર્યો છે જેમાં જણાવ્યું છે કે મોઝામ્બિકમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રીએ મોઝામ્બિક જવા […]

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના કાકાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી

અમરાવતી :આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડીના કાકાની ધરપકડ કરવામાં આવી છે. CBIએ તેમની વિવેકાનંદ રેડ્ડી હત્યા કેસમાં ધરપકડ કરી છે. સીએમ જગન મોહન રેડ્ડીના કાકા વાયએસ ભાસ્કર રેડ્ડીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા સીબીઆઈએ શુક્રવારે આ કેસમાં ગજ્જલ ઉદય કુમાર રેડ્ડીની ધરપકડ કરી હતી. ઉદય કુમારને અગાઉ સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા, જોકે […]

દેશમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 10,093 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 57 હજારથી પણ વધુ

દેશમાં કોરોનાનો ફેલાતો કહેર છેલ્લા 24 કલાકમાં 10,093 નવા કેસ નોંધાયા સક્રિય કેસો 55 હજાર આસપાસ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રોજેરોજ નોંધાતા કેસો હવે 10 હજારને પાર પહોચ્યા છે ,છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસના આંકડાઓ ચોંકાવનારા આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસની સંક્યા 10 […]

ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા,રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા

અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત કર્યો મુંબઈ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યા હતા. મહાનગર પહોંચ્યા પછી તરત જ શાહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા અને તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code