1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હિટવેવની આગાહીને પગલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હીઃ “હીટવેવના વધુ સારા સંચાલન માટે લોકો માટે જાગૃતિ લાવવા તરફ સતત પ્રયત્નો જરૂરી છે કારણ કે અસરકારક લક્ષ અસરકારક સંચાલન તરફ દોરી જાય છે”. એમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય […]

ભારતમાં 43.3 કરોડથી વધુ માસિક ડિજિટલ વ્યવહારો થાય છેઃ નાણાંમંત્રી

નવી દિલ્હીઃ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપક એક્સેસની પ્રશંસા કરી અને તેને ડિજિટલ વ્યવહારોમાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવાનો શ્રેય આપ્યો. પલ્લવરમમાં વિકસીત ભારત 2047 એમ્બેસેડર કેમ્પસ ડાયલોગમાં બોલતા, તેણીએ હાઇલાઇટ કર્યું કે ભારતમાં દર મહિને 43.3 કરોડ વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવે છે. સીતારમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનું ડિજિટલ […]

જામનગર મનપાને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે વેરાની આવક મળી

જામનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીના ઈતિહાસ વેરાની સૌથી વધુ આવક મેળવી છેચાલુ વર્ષમાં આજની સુધીમાં રૂપિયા 101.60 કરોડની આવક થવા પામી છે. તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા માં કુલ 3,06,000 મિલકતો નોંધાયેલી છે . તે પૈકી આજ સુધી મા કુલ ૧,૦૫,૬૫૬ મિલકત ધારકો એ વેરો ભરપાઈ કર્યો છે. તારીખ 1એપ્રિલ 2023થી તારીખ […]

વિદેશી વિનિમય અધિનિયમ મામલે ઈડીના દરોડા, વોશિંગ મશીનમાં છુપાયેલી મોટી રકમ મળી

નવી દિલ્હીઃ ઈડીએ ફેમાના એક કેસ સંદર્ભે વિવિધ શહેરોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક સ્થળ ઉપર વોશિંગ મશીનમાં રોકડ રકમ છુપાવી હોવાનું ખૂલ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વોશિંગ મશીનમાંથી રોકડ જપ્ત કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે વિદેશી વિનિમય અધિનિયમ (FEMA) ના કથિત ઉલ્લંઘનના કેસના […]

જમ્મુ, કાશ્મીર, લદ્દાખ,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ મહિનાની 30 તારીખ સુધી જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને ઉત્તરપશ્ચિમ ભારતના આજુબાજુના મેદાનો પર વાવાઝોડાની પ્રવૃત્તિ સાથે વરસાદનો નવો સ્પેલ અપેક્ષિત […]

વૃદ્ધાઅવસ્થા પહેલા જ ફરવાના શોખ પુરા કરી લો, પાછળથી પછતાવાનો વારે ના આવે

ટ્રાવેલ લવર્સને દુનિયાભરમાં ફરવાના શોખીન હોય છે. પ્રવાસીઓને નવા સ્થાનો શોધવા અને નવી સંસ્કૃતિઓ જોવામાં અને નવા ખોરાક ખાવામાં અને એક્ટેવિટી માણવામાં વધારે રસ હોય છે. ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ: ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ માટે જઈ શકો છો. દોસ્તો સાથે આ એક્ટિવિટીનો આનંદ અલગ હોય છે. હરિદ્વારમાં ગંગા સ્નાન અને વારાણસીમાં ગંગા આરતી કરી શકો છો. મથુરાની […]

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા પૂજારી સહિત 13 લોકો દાઝ્યાં

ભોપાલઃ ભગવાન મહાકાલેશ્વરના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

લોકસભા ચૂંટણીઃ અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચની કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા […]

પંજાબમાં નકલી દારૂના સેવનથી 21 લોકોના મૃત્યુ, BJPએ CM ભગવંત માન પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હીઃ બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર નકલી દારૂના સેવનથી 21 લોકોના મોતને લઈને આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, જે રાજ્યમાં આટલા લોકોના જીવ ગયા છે, તે રાજ્યના મુખ્યમંત્રી દિલ્હીમાં છે અને તેમણે આ ઘટના વિશે એક શબ્દ […]

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ પોરબંદર અને ગીરસોમનાથમાં હિટ વેવની પરિસ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 25 તારીખ સુધી કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code