1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદી 24 એપ્રિલે કેરળની મુલાકાત લેશે, વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે

24 એપ્રિલે પીએમ  મોદી કેરળની મુલાકાત લેશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરશે અનેક કાર્યક્રમોમાં પણ લેશે ભાગ દિલ્હીઃ- પીએમ મોદી સતત દેશના અનેક રાજ્યોની મુલાકાત લેતા હોય છે અને રાજ્યોને કરોડોની યોજનાઓની ભએંટ આપતા હોય છએ આજ શ્રેણીમાં પીએમ મોદી 24 એપ્રિલના રોજ કેરળની મુલાકાતે જવાના છે અહી તેઓ અનેક કાર્યક્રમોમાં પણ હાજરી આપશએ […]

ભારત-બ્રિટને વચ્ચે ક્રિપ્ટો એસેટ્સ અંગેના આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી-મજબૂત વૈશ્વિક અભિગમના મહત્વ પર મૂક્યો ભાર

ભારત-બ્રિટને કરી ક્રિપ્ટો અંગેના આંતરરાષ્ટ્રીય વિકાસની ચર્ચા કરી મજબૂત વૈશ્વિક અભિગમના મહત્વ પર મૂક્યો ભાર દિલ્હીઃ- ભારત દેશના વિદેશ સાથેના સંબંધો સારા જોવા મળીેછે,પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી વિદેશમાં પણ ભારતનું ખૂબ માન સમ્માન વધ્યું છે, વિદેશ સાથેના સંબંધો , અને વેપાર મામલે અનેક દેશ સહયોગી બની રહ્યા છે અને તાલમેળ સારો જોવા મળી રહ્યો છે […]

Central Vista : નવી આર્મી બિલ્ડિંગ હશે ભવ્ય અને અત્યાધુનિક,અધિકારીએ કહ્યું- 27 મહિનામાં પૂર્ણ થશે બાંધકામ

દિલ્હી : મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હવે ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા પીએમ મોદી પોતે પણ તેની સમીક્ષા કરવા ગયા હતા. હવે આ એપિસોડમાં આર્મી હેડક્વાર્ટરની નવી ઇમારતનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે નવું થલ સેના ભવન આઠ માળનું […]

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 12,591 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો 65 હજારને  પાર

કોરોનાના કેસમાં ફરહી વધારો છેલ્લા 24 કલાકમાં 12,591 નવા કેસ નોંધાયા દિલ્હી – દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો નોંધાતા જઈ રહ્યો છે, દૈનિક નોંધાતા કેસની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી 10 હજારને પાર નોંધાી રહ્યા છએ ત્યારે ફરી એક વખત દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને છએલ્લા 24 કલાક દરમિયાન […]

રાજનાથ સિંહે કેનેડાના રક્ષા મંત્રી સાથે ફોન પર વાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદે બુધવારે ટેલિફોનિક વાતચીત કરી અને બંને દેશોની સંરક્ષણ ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે કામ કરવાનો સંકલ્પ કર્યો. વાતચીત દરમિયાન, અનિતા આનંદે સિંહને કેનેડાની ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના અને ભારત સાથેના સંબંધોને વધારવાના મહત્વ વિશે માહિતી આપી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે […]

એશિયાનું સૌથી મોટૂ ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું, અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી

જમ્મુનું ટ્યૂલિપ ગાર્ડન પ્રવાસીઓનું આકર્ષણ બન્યું અત્યાર સુધી 3.65 લાખ લોકોએ મુલાકાત લીધી દિલ્હીઃ- પીએમ મોદીના અથાગ પ્રયત્નથી જમ્મુ કાશ્મીર પ્રવાસનને વેગ મળ્યો છે કલમ 370 અસરહીન થયા બાદ અહી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે હવે લોકો અએહી આવતા ડરી રહ્યા નથી પીએમ મોદીના સાથ અને સહયોગથી અહી પ્રવાસનને વેગ મળ્યો છે.જમ્મુ કાશ્મીર સ્વર્ગ ગણાતો […]

ચારધામ યાત્રામાં આર્મી પ્રોટોકોલ બચાવશે ભક્તોના જીવ,AIIMSમાં ચર્ચા, સૂચનો તૈયાર

ચારધામ યાત્રામાં આર્મી પ્રોટોકોલ બચાવશે ભક્તોના જીવ AIIMSમાં થઇ ચર્ચા સૂચનો કરાયા તૈયાર દહેરાદુન :  યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ યાત્રામાં આર્મી પ્રોટોકોલ શ્રદ્ધાળુઓના જીવ બચાવી શકે છે. જો ભક્તો એકસાથે ઊંચાઈ પર ચઢવાને બદલે વચ્ચે રોકાઈ રોકાઈને ચડતા હોય તો શરીર પણ એ જ અનુકૂલન કરે છે, જેથી શરીરને થતું નુકસાન અટકાવી શકાય. પહાડોમાં તૈનાતી […]

પીએમ મોદી આજે દિલ્હી ખાતે યોજાનારી 2 દિવસની ગ્લોબલ બૌદ્ધ સમિટનું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી ગ્લોબલ બૌદ્ધ સમિટનું આજે ઉદ્ઘાટન કરશે અનેક દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ દિલ્હી- આજરોજ દેશની રાજધાની દિલ્હી ખઆતે યોજાનારી 2 દિવસીય વૈશ્વિક બૌદ્ધ સમિટનું પીએમ મોદી ઉદ્ધાટન કરશે.આ સમિટને સંબોધિત પણ કરશે .આ સમિટનો હેતુ  વિશ્વને બૌદ્ધ જીવનની ફિલસૂફી સાથે જોડવા અને ભગવાન બુદ્ધના અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવાનો છે,ભારત દ્વારા આયોજિત થનારી […]

હવેથી દરેક રાજ્ય ફાર્મા કંપનીઓ પાસેથી ડાયરેક્ટ કોરોનાની વેક્સિનની ખરિદી કરી શકશે

દરેક રાજ્ય સીધા કંપની પાસેથી કોરોના વેક્સિન ખરીદી શકશે બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય દિલ્હીઃ- દેશભમાં કોરોનાએ ફરી એક વખત પગપેસારો કરી લીધો છે અને દિવસેને દિવસે આ કેસ વધતા જઈ રહ્યા છએ જો કે કોકોરાની વેક્સિને સાજા થવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, ત્યારે હવે સરકારે કોરોનાની વેક્સિનને લઈને આક મહત્વનો નિર્ણય લીધો છે. પ્રાપ્ત […]

કેબિનેટે 6003.65 કરોડના ખર્ચે નેશનલ ક્વોન્ટમ મિશનને મંજૂરી આપી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 2023-24થી 2030-31 દરમિયાન કુલ રૂ. 6003.65 કરોડના ખર્ચે નેશનલ ક્વોન્ટમ મિશન (NQM)ને મંજૂરી આપી હતી, જેનું લક્ષ્ય બીજ, સંવર્ધન અને સ્કેલ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક આર એન્ડ ડી અને ક્વોન્ટમ ટેક્નોલોજી (QT)માં વાઇબ્રન્ટ અને નવીન ઇકોસિસ્ટમ બનાવાશે. આ QTની આગેવાની હેઠળના આર્થિક વિકાસને વેગ આપશે, દેશમાં ઇકોસિસ્ટમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code