1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશભરમાં કોરોનાએ વધારી ચિંતા,દિલ્હીમાં 4 દર્દીઓના મોત

દિલ્હી : રાજધાની દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ રાજધાની દિલ્હીમાં એક દિવસમાં એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડના 505 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં, સીએમ મમતા બેનર્જીએ માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ […]

દિલ્હીના આપના નેતા મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રહાત, જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી લંબાવામાં આવી

 મનીષ સિસોદિયાને કોર્ટે ન આપી રહાત જ્યુડિશિયલ કસ્ટડી 1 મે સુધી લંબાવામાં આવી દિલ્હીઃ-   દારુ કૌભાંડ મામલે  કોર્ટે ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ લાવવામાં આવ્યા જ્યાં તેમની કસ્ટડી 1 મે સુધી લંબાવવામાં આવી  છે. આજે સિસોદિયાની સીબીઆઈ  અને ઈજી ની કસ્ટડી  સમાપ્ત થઈ હતી ત્યારે હવે તે લંબાવવામાં […]

જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ, ફેબ્રુઆરીમાં 3.85 ટકા થી માર્ચમાં ઘટીને 1.34 ટકા પર પહોચ્યોં

જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ ફેબ્રુઆરીમાં 3.85 ટકા થી માર્ચમાં ઘટીને 1.34 ટકા પર પહોચ્યોં દિલ્હીઃ- આજે જારી કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે.સરકાર દ્વારા માર્ચ મહિનાના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જારી કરવામાં આવ્યા છે. માર્ચ મહિના દરમિયાન દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર  1.34 ટકા નોંધાયો હતો. જ્યારે, તે […]

બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ,સરકાર કરી રહી છે આ ખાસ વ્યવસ્થા   

બદ્રીનાથ-કેદારનાથ ધામની યાત્રા બનશે સરળ સરકાર કરી રહી છે ખાસ વ્યવસ્થા  વન-વે બાયપાસ બનાવવામાં આવશે સોનપ્રયાગથી કાલીમઠ થઈને ગુપ્તકાશી સુધી વન-વે આ ટનલ સમગ્ર ઉત્તરાખંડમાં સૌથી લાંબી હશે    દહેરાદુન : હવે બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનશે. આ માટે સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે. બદ્રીનાથ-કેદારનાથ યાત્રા સરળ અને સુલભ બનાવવા માટે સોનપ્રયાગથી કાલીમઠ થઈને […]

દેશભરમાં એસબીઆઈનું સર્વર થયું ડાઉન, યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી

દેશભરમાં એસબીઆઈનું સર્વર થયું ડાઉન યૂઝર્સ મુશ્કેલીમાં મૂકાયા દિલ્હી –  દેશમાં અનેક વખત ઘણા ક્ષેત્રની કાર્યશૈલીમાં બાધાઓ ાવતી હોય છએ જોડિજિટલ રીતે વાત કરીએ તો બેંકમાં સર્વર થવાની ઘટના બનતી હોય છે ત્યારે આજરોજ જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું છે. એસબીઆઈ બેંકનું સર્વર ડાઉન થવાના કારણે   લાખો યુઝર્સ પરેશાન […]

ગરમી અને લૂ ની વચ્ચે રાહતના સમાચાર,દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદની આગાહી,IMDએ આપી જાણકારી

દિલ્હી : હવામાને અચાનક એવો વળાંક લીધો છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમીની લપેટમાં આવી ગયા છે. દિલ્હીમાં રવિવારે ઘણી જગ્યાએ હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી હતી. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાહતના સમાચાર આપ્યા છે. સોમવારથી દિલ્હીમાં વરસાદની સંભાવના છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળશે. આ રાજ્યોમાં હીટ વેવની […]

વિદેશમંત્રી એસ જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ એન્ટનિ બ્લિંક સાથે ફોન પર કરી વાત, વૈશ્વિક મુદ્દાઓ પર કરી ચર્ચા

એસ જયશંકરે અમેરિકી મંત્રી એન્ટનિ બ્લિંકન સાથે ફોન પર વાત કરી બન્ને મંત્રીઓએ પરસ્પર એકબીજાના વિચાર રજૂ કર્યા દિલ્હીઃ- વિદેશ સાથેના ભારતના વ્યવહારો તથા સંબંધોને વિસ્તારવા માટે દેશના વિદેશમંત્રી એસ જયશંકરનો આથાગ ફાળો રહ્યો છે તેઓ તેમના સમકક્ષ સાથે અનેક ચર્ચાઓ કરતા રહેતા હોય છએ ત્યારે આજ શ્રેણીમાં વિદેશમંત્રી એસ જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ […]

અતિક અહમદ અને અશરફની હત્યાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચ્યો

લખનૌઃ- માફિયા અતિક એહમદ અને અશરફની 2 દિવસ અગાઉ હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ હત્યાને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા ત્યારે હવે આ મામલો સીધો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાની તપાસની માગણી કરતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કોર્ટમાં […]

કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા

કોરોનાના દૈનિક કેસોમાં થોડી રાહત છેલ્લા 24 કલાકમાં 9,111 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 10 હજારને પાર આવી રહ્યા હતા જો કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નોંધાયેલા કેસનો આંકડો રાહત આપી રહ્યો છે, 3 દિવસની સરખામણીમાં વિતેલા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ […]

આર માધવનના દીકરાએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

મુંબઈ : એક્ટર આર માધવને સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લે છે. અભિનેતાના પુત્રો પણ દિલ જીતવાની બાબતમાં ઓછા નથી, પરંતુ તેમના પુત્ર વેદાંતે અભિનય નહીં પરંતુ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોના દિલ જીત્યા છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. આર માધવનના પુત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code