1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હિલ્સના પ્રકારો વિશે તમને ખબર છે ? જો નહી તો જાણીસો હિલ્સમાં પણ હોય છે આટલી વેરાયટિઓ

જાણો હિલ્સના પ્રકારો કયા કપડા સાથે કઈ હિલ્સ સારી લાગ છે દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તેઓ સારા સારા પરિધાનથી લઈને મેકઅપ અને ચપ્પલ પહેરતી હોય છે,જો કે આ દેરક બાબત સ્ત્રીની સુ્દરતામાં મહત્વનો ભાગ ભજવે છએ, ઘણી યુવતીઓને હિલ્સ પહેરવાનું ખૂબ પસંદ હોય છે ત્યારે આજે […]

PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ હશે ખાસ – ભાજપની જોરદાર તૈયારીઓ, વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ

PM મોદીની ‘મન કી બાત’નો 100મો એપિસોડ  વિશ્વભરમાં પ્રસારિત કરાશે કાર્યક્રમ દિલ્હીઃ-  આ મહિનાના છેલ્લા રવિવારના રોજ પીએમ મોદીની મન કી બાતનો કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત  થવાનો છે ત્યારે ભાજપનાકાર્યકર્તાઓ દ્રાર આ બાબતે ખાસ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં એક લાખથી વધુ બૂથ પર તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે […]

PM મોદી રાજસ્થાનને આપશે પ્રથમ વંદેભારત ટ્રેનની ભેંટ – બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરથી નવી દિલ્હી વચ્ચેની આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

પીએમ મોદી રાજસ્થાનને હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભએંટ આપશે 12 એપ્રિલે આ ટ્રેનને બતાવશે લીલીઝંડી વીડિયોના માધ્યમથી ટ્રેનનો પીએમ મોદી આરંભ કરાવશે જયપુરઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોથી દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરુઆત થઈ રહી છે ત્યારે હવે રાજસ્થાન પણ એ રાજ્યમાં સામેલ થવા જઈ રહ્યું છે કે જેને વંદે […]

ભારતના રાષ્ટ્રપતિએ NIFના 11મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાન પુરસ્કારો રજૂ કર્યા  

દિલ્હી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે (10 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર (RBCC) ખાતે NIFના 11મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાન પુરસ્કારો પ્રસ્તુત કર્યા. તેમણે RBCC નજીક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ (FINE) -2023નું ઉદ્ઘાટન પણ કર્યું. એવોર્ડ ફંક્શનમાં બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પાયાના સ્તરના નાગરિકો પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત નવીન ઉકેલો […]

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયા બાદ પ્રથમ વખત આવતીકાલે વાયનાડની મુલાકાતે જશે – રોડ શો અને જાહેર સભા પણ સંબોધશે

રાહુલ ગાંઘી આવતી કાલે વાયનાડની મુલાકાત લેશે સભ્યપદ રદ થયા બાદ આ પ્રથમ મુલાકાત દિલ્હીઃ- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચર્ચામાં ચે,તેમનું સભઊ્યપદ રદ થયું છે ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહેતા જોવા મળે છએ ત્યારે હવે આવતીકાલે 11 એપ્રિલના રોજ તેઓ પોતાના મતવિસ્તાર વાયનાડની મુલાકાતે જવાના છે. ઉલ્લેખનીય છે કે સાંસદ તરીકે અયોગ્ય જાહેર થયા બાદ […]

ભાગેડુ અમૃતપાલના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ

દિલ્હી : ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની શોધમાં લાગેલી પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અમૃતપાલના નજીકના પપ્પલપ્રીતની ધરપકડ કરી છે. પપ્પલપ્રીત અમૃતપાલનો સલાહકાર છે, તે અમૃતપાલ ફરાર થયો ત્યારથી તેની સાથે પડછાયાની જેમ રહેતો હતો. 18 માર્ચે પંજાબ પોલીસે નેવારીસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ […]

સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓ ફગાવી -દિલ્હી હાઈકોર્ટના ચુકાદો માન્ય

હવે સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને લીલી ઝંડી આપી  દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દિલ્હીઃ- અગ્નિપથ યોજનાના  અયોગ્ય ઠેરવવા મામલે અરજીઓ કરાઈ હતી, જો કે હવે  સુપ્રીમ કોર્ટે પણ આ યોજનાને લીલીઝંડી બતાવી છએ,પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતના સશસ્ત્ર દળોની ભરતી માટે અગ્નિપથ યોજનાની માન્યતાને પડકારતી બે અરજીઓને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સુપ્રીમ કોર્ટે […]

UP નાગરીક ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ, બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા

લખનઉ :ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે. આવી સ્થિતિમાં, મહાનગરપાલિકાએ લખનઉ, વારાણસી, પીલીભીત અને અન્ય સ્થળોએ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીને હટાવવાનું શરૂ કર્યું છે. 24 કલાકમાં જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષો અને તેમના નેતાઓના તમામ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા. આચારસંહિતા લાગુ […]

આ ત્રણ રાજ્યોમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર,દિલ્હીમાં સંક્રમણ દર 21 ટકાને પાર

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. વાયરસના કેસોમાં વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. આજથી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે. તેના દ્વારા કોવિડ સામે લડવાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 હજારથી વધુ થઈ ગઈ છે. કોવિડ […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કાલકમાં 5,880 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો પણ વધ્યા

છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા એક્ટિવ કેસનો આકંડો પણ 35 હજારને પાર પહોચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર તર્વાઈ રહ્યો છે, કોરોનાના કેસ ખૂબજ ઝડપી ગતિએ વધી રહ્યા છએ ત્યારે દેશભરમની હોસ્પિટલોમાં આજે નોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો 5 હજારને પાર નોંધાઈ રહ્યા છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code