1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાષ્ટ્રીય દરિયાઈ દિવસ, જાણો 5 એપ્રિલના રોજ ઉજવાતા આ દિવસનું મહત્વ અને ઈતિહાસ

દેશભરમાં આજનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે આજે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ભારત તેનો 60મો મેરીટાઇમ ડે ઉજવી રહ્યું છે. આંતરાષ્ટ્રીય સ્તરે મેરિટાઈમ દિવસ 28 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં આ દિવસ 5મી એપ્રિલે ઉજવવામાં આવે છે. કારણ કે 1919માં આ દિવસે ભારતનું એસએસ લોયલ્ટી […]

જમ્મુ કાશ્મીરના બારામૂલામાંથી બે આતંકીઓ ફરાર, પોલીસે એલર્ટ જાહેર કર્યું

 જમ્મુ કાશ્મીરમાંથી બે આતંકવાદી ફરાર પોલીસે એલર્ટ જારી કર્યું શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકતંકીો પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છએ જો કે સેના દ્રારા સતત તેઓ સામે નજર રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, જો કે તાજેતરની વાત કરીએ તો આજરોજ બારામૂલામાંથી બે આતંકવાદીઓ ફરાર થયાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત […]

છેલ્લા સાત વર્ષમાં સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમમાં રૂપિયા 40,700 કરોડ મંજૂર કરવામાં આવ્યા

દિલ્હી : આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]

કોરોનાના કહેર જોતા સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં વકીલોને વર્ચ્યુઅલ રીતે હાજર રેહવાની છૂટ આપી

દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત જ઼કરી છએ કોરોનાના વધતા કેસોને  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે આજરોજ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં […]

દેશમાં કોરોનાનો વધતો ભય, છેલ્લા 24 કલાકમાં 4 હજારથી પણ વધુ નવા કેસો નોંધાયા

 છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા સક્રિય કેસોની સલંખ્યા દિવસેને દિવસે વઘતી જતી જોવા મળી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત કહેર ફેલાવ્યો છે,કોરોનાના વધતા જતા કેસો એ દેશની સરકારની ચિંતાઓ વધારી છે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ કોરોનાના કેસ હજારોમાં નોંધાઈ રહ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, દિલ્હીથી ઘણા રાજ્યોમાં સંક્રમિત વધી રહ્યા […]

મે મહિનામાં મોદી સરારના 9 વર્ષ થશે પુરા, તૈયારીના ભાગરુપે અનેક કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે

મે માં મોદી સરકારની 9મી વર્ષગાંઠ અનેક કલ્યાણકારી યોજનાઓનો કરાશે પ્રચાર અત્યારથી જશ્નની તૈયારીઓ શરુ દિલ્હીઃ- પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને બદલાઈ છે,રોજગારી હોય કે આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારત હોય તમામ મોર્ચે દેશ પ્રગતિ કરી રહ્યો છે.આ સહીત દેશની ત્રણેય સેનાઓ પણ વધુને […]

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે,વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની લેશે મુલાકાત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના છેલ્લા બે દિવસમાં દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ તેલંગાણા અને તમિલનાડુને […]

IIT કાનપુર ખાતે આજથી 2 દિવસીય ભારતના G-20 અધ્યક્ષપદ હેઠળ યુથ-20 યુવા-20 સલાહકાર બેઠક યોજાશે

  દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જે અતંર્ગત દેશના 256 જેટલા શહેરોમાં જી 20 ને વગતી જીદી જીદી બેઠકો યોજાઈ રહી છે ત્યારે આજ શ્રેણીમાં આજરોજ 5 એપ્રિલથી આવતીકાલે 6 એપ્રિલ આમ બે દિવસીય   ભારતના G-20 ની અધ્યક્ષતા હેઠળ યુવા-20 સલાહકાર બેઠકનું  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરઆયોજન કરશે. […]

દિલ્હીના CM કેજરિવાલે પાવર સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી

દિલ્હી સરકારે પાવર સબસિડી યોજના વધારી કેજરિવાલ સરકારે જનતાને આપી રહાત દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જનતાને દરેક રિતે રિઝવવા માટે અવનવી સ્કિમ આપતા હોય છે ફ્રી વિજળીથી લઈને મહિલાઓને બસમાં ફ્રિ મુસાફરી અને શાળામાં ફ્રીમાં ભણતર જેવી અનેક યોજના વિકસાવી છએ ત્યારે હવે દિલ્હીની સરાકેર પાવર […]

વરસાદ બાદ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર સુધર્યું,જાણો આજનું હવામાન

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારના વરસાદને કારણે પારો નીચે ગયો છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. તે જ સમયે, વરસાદના કારણે પ્રદૂષણ સ્તરમાં લગભગ 70 ઇન્ડેક્સનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી મયુર વિહાર અને જાફરપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં સવારે 8.30 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code