1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન

REVOઈમેગેઝિન

28મીએ આકાશમાં છ ગ્રહો ખરેખર ક્યાં, કેવી રીતે અને કેવા દેખાશે તે જાણો

28 ફેબ્રુઆરી 2026ની સાંજ વિશે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં અચરજ પમાડે એવા વીડિયો અને રીલ્સ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક આકાશમાં સીધી લીટીમાં ચમકતા ગ્રહો દર્શાવવામાં આવે છે, ક્યાંક ગ્રહો એકબીજાની બાજુમાં જાણે દોરામાં ગૂંથાયેલા મણકાંની જેમ દેખાડવામાં આવે છે, તો ક્યાંક આકાશ આખું રંગબેરંગી ગોળાઓથી ભરેલું બતાવવામાં આવે છે. અહીં ફોટામાં દેખાય છે […]

બાળકોનાં સપનાં માટે રોકાણ અને સુરક્ષાનો સમન્વયઃ જાણો કઈ પૉલિસી સૌથી ઉપયોગી રહેશે!

સાંજનો સમય હતો. પ્રણવ પોતાના દીકરા આર્યનને હોમવર્ક કરાવતો હતો. દીકરી કાવ્યા રંગોળી દોરી રહી હતી. ઘરમાં આનંદનો માહોલ હતો, સુરક્ષા હતી, સંતોષ હતો, પરંતુ આ શાંતિ પાછળ એક ઊંડો ભય પણ હતો, જે પ્રણવના મનમાં વર્ષોથી વસેલો હતો. એ ભયનું મૂળ તેના બાળપણમાં હતું. પ્રણવ માત્ર સાત વર્ષનો હતો, જ્યારે અચાનક તેના પિતાનું અવસાન થયું. […]

સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

માનવ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન કહ્યું હતું કે માણસ એક સામાજિક પ્રાણી છે. તે પૃથ્વી પરના બીજા સજીવ કરતાં અલગ પડે છે. મનુષ્યને કુદરત તરફથી એવી અનોખી ભેટ મળેલી છે કે તે સ્વતંત્ર રીતે વિચાર કરી શકે, લાગણીઓ વ્યક્ત કરી શકે અને પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયા આપી શકે છે. આજ માનવલક્ષી ક્ષમતાઓ મનુષ્યને પૃથ્વી […]

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”  કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. . એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘ જવાબ મળ્યો, “પથ્થર ફોડું […]

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

સુરક્ષાની સાથે સમૃદ્ધિનું વાવેતર: એક પિતાના સપનાની ઉડાન

શિયાળાની ગુલાબી ઠંડીમાં, રવિ તેના ઘરની બાલ્કનીમાં હાથમાં ચાનો કપ પકડીને બેઠો હતો. પણ તેના ચહેરા પર સવારની તાજગીને બદલે ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સામે બગીચામાં તેની પાંચ વર્ષની દીકરી, પરી, પતંગિયા પાછળ દોડી રહી હતી. પરીનું નિર્દોષ હાસ્ય રવિના હૃદયને ટાઢક આપતું હતું, પણ મગજમાં ભવિષ્યના વિચારોનું તોફાન ચાલતું હતું. રવિ એક ખાનગી […]

વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ

(એપસ્ટિન ફાઈલ વિશે હાલ લગભગ બધા જાણે છે. તેના દ્વારા જે કૌભાંડ જાહેર થયું છે તેમાં દુનિયાના અનેક રાજકારણી, ઉદ્યોગપતિઓ, ફિલ્મી કલાકારો તથા અન્ય સેલિબ્રિટી સંડોવાયેલા છે. માનવતાને લાંછન લગાવે તેવું આ કૌભાંડ કેમ થયું અને આવું ન થાય તે માટે સનાતન સભ્યતામાં શું ઉપાય જણાવવામાં આવ્યા છે તે વિશે સુરતના અગ્રણી ડૉ. ગોપાલભાઈ ગોસ્વામી […]

જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…

નીલમ દોશી Life’s reflections સુખ એટલે શું? એ કેવી રીતે મળી શકે? કયાંથી મળી શકે? કોને મળી શકે? કેટલું મળી શકે? આ બધા પ્રશ્નોનોના જવાબ દરેક  વ્યક્તિ  માટે અલગ હોઇ શકે..કેમ કે   પોતપોતાના સુખની વિભાવના  દરેકની અલગ હોવાની. આ સાથે એક જાણીતી વાત  યાદ આવે છે. એક દિવસ છગન  નદીકાંઠે બેઠો હતો. ત્યાં સામે કાંઠેથી  તેના […]

પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યો અંગદાન બાબતે ખૂબ પાછળ છે સરસંઘચાલક મોહન ભાગવતે અંગદાન પ્રવૃત્તિને દેશભક્તિ ગણાવી હતી બ્રેઈન ડેડ વિશે સાચી જાગૃતિ ફેલાય તો અંગદાન પ્રવૃત્તિ વધુ સરળ બને [અલકેશ પટેલ] અમદાવાદ, 4 ફેબ્રુઆરી, 2026 – Padma Shri Nileshbhai Mandlewala અંગદાન વિશે યોગ્ય જાગૃતિ ફેલાય તો લાખો લોકોને નવજીવન આપી શકાય, એટલું જ નહીં પરંતુ એ […]

ગાયત્રી મંત્ર ઉપર વૈજ્ઞાનિક, તાર્કિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી જગતભરમાં વિષ્લેષણો અને અભ્યાસો થયા છે

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના મંગલદાસ કડીયાની વાત યાદ આવે છે. થોડા સમય પહેલાં મે મહિનાની કાળઝાળ ગરમીમાં શાતા આપે એવા સમાચાર આ મંગળદાસભાઈએ આખા ગુજરાતને આપ્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ સાત લાખ બોત્તેર હજાર આઠસો ગાયત્રી મંત્ર લેખન માટે પ્રશસ્તિપત્ર અને મેડલ આપી મંગલદાસભાઇને સન્માનિત કર્યાં. મંગળદાસભાઈએ ૨૦૧૩થી ૨૦૧૯ છ વર્ષમાં લગાતાર ગાયત્રી મંત્ર લખીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code