1. Home
  2. ગુજરાતી
  3. રમત
  4. -
  5. રમત – ગમત

રમત – ગમત

શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ

વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]

‘એક ખરાબ દિવસ બધું બરબાદ કરી શકે છે…’ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારતને 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 ના બચાવ માટે સૌથી મજબૂત દાવેદાર જાહેર કર્યું છે. ટીમ ઈન્ડિયામાં વિશ્વાસ વ્યક્ત કરવા ઉપરાંત, દ્રવિડે ટીમને ચેતવણી પણ આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું કે એક ખરાબ દિવસ તમારી બધી મહેનત બગાડી […]

અજિત પવારના નિધન પર સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: ભારતીય રમત જગતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેમનું આજે, 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. […]

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ક્રિકેટ, 28 જાન્યુઆરી 2026: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચાર્ડસનએ ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની 17 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દી હતી, જેમાં તેમણે ઓસ્ટ્રેલિયા માટે ઘણા મજબૂત પ્રદર્શન કર્યા હતા. રિચાર્ડસનએ 2013 માં શ્રીલંકા સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ ભારતમાં રમી હતી. 34 વર્ષીય […]

ગૌતમ ગંભીરે માં કામાખ્યા ધામમાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગુવાહાટીના પ્રખ્યાત માં કામાખ્યા ધામની મુલાકાત આવ્યા,જ્યાં તેમણે ધાર્મિક પૂજા કરી અને માં કામાખ્યાના આશીર્વાદ મેળવ્યા. ગૌતમ ગંભીર નીલાચલ પર્વત પર સ્થિત, આ શક્તિપીઠમાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌત્તમ ગંભીર તથા અન્ય ખેલાડીઓેએ તાજેતરમાં જ સુપ્રસિદ્ધ ઉજ્જૈનમાં […]

IPL : RCBને ખરીદવા માગે છે ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા!

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ભારતમાં ક્રિકેટનો બીજો મહાસંગ્રહામ આઈપીએલ શરૂ થશે. આગામી ફેબ્રુઆરી મહિલામાં ક્રિકેટનો મહાસંગ્રહામ વિશ્વકપ શરૂ થશે. આ વર્ષે વિશ્વકપનું હોસ્ટ ભારત અને શ્રીલંકા છે. વિશ્વકપ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. દરમિયાન આઈપીએલની ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) […]

ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર થઈ, સ્ટોડલેન્ડને સામેલ કરાશે

દુબઈ, 22 જાન્યુઆરી 2026: આગામી ટી20 વિશ્વકપને લઈને ચાલતી અટકળો વચ્ચે બાંગ્લાદેશની ટીમ મેચ રમવા ભારત આવશે કે લઈને તેના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી હતી. આઈસીસીએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધા બાદ વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. દરમિયાન અને આ સસ્પેન્સ ઉપર પડદો ઉચકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઢાકા ખાતે બાંગ્લાદેશ […]

બાંગ્લાદેશી ક્રિકેટરે જ પોતાના દેશમાં સુરક્ષાને લઈને વ્યક્ત કરી ચિંતા

ઢાકા, 21 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ ભારત આવશે કે નહીં, તે અંગેના સસ્પેન્સ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટન લિટ્ટન દાસના એક નિવેદને રમતજગતમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ ICC દ્વારા અંતિમ નિર્ણય લેવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, તો બીજી તરફ લિટ્ટન દાસે પોતાના જ દેશમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યા […]

ICC વનડે રેન્કિંગ: વિરાટ કોહલીએ ગુમાવ્યો નંબર-1 નો તાજ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વનડે બેટ્સમેનોની તાજી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રન મશીન વિરાટ કોહલી હવે વનડેના નંબર-1 બેટ્સમેન રહ્યા નથી. ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેરીલ મિશેલે વિરાટને પછાડીને શિખર સર કર્યું […]

બાંગ્લાદેશનો ICCને સીધો પડકાર, શરતો સ્વીકારવાનો ઈન્કાર

ઢાકા, 20 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે આગામી T20 વર્લ્ડ કપના સ્થળને લઈને વિવાદ વધુ વકર્યો છે. બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલ હવે આ મામલે મેદાનમાં ઉતર્યા છે અને તેમણે આઈસીસીને ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ સામે ઝૂકશે નહીં. તાજેતરમાં આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code