વિવાદો વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે જશે
નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. જેને લઈને આગામી આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તિફિજુર રહેમાનને કેકેઆરમાંથી નહીં રમાડવાની માંગણી ઉઠી રહી છે ત્યારે આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે ભારતીય ટીમ ક્રિકેટ મેચ રમવા માટે બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 2 જાન્યુઆરીએ […]


