શ્રેયસ અય્યરની તબિયતમાં સુધારો થયો છેઃ સૂર્યકુમાર યાદવ
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી અંતિમ વન-ડે મેચમાં કેચ કરતી વખતે વાઈસ કેપ્યન શ્રેયસ અય્યર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અય્યરની ઈજાને લઈને બીસીસીઆઈ અને ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયા હતા. જો કે, હવે અય્યરની તબિયતમાં સુધારો થયાનું ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વન-ડે […]


