ગગનયાન મિશનઃ ઓગસ્ટ મહિનામાં એક ગગનયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલાશે
ભારતના ગગનયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓમાંથી એક ગગનયાત્રીને ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર મોકલવામાં આવશે. ભારતીય સ્પેસ એજન્સી ISRO અને અમેરિકાની સ્પેસ એજન્સી NASA મળીને ઓગસ્ટમાં ભારતની ગગનયાત્રીને ISS પર મોકલશે. ટીએમસી સાંસદ સૌગતા રોયે સંસદમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, […]


