1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કેદારનાથ યાત્રા : તીર્થયાત્રીઓ પર પથ્થર અને કાટમાળ પડ્યો, 6 લોકો ઘાયલ

નવી દિલ્હીઃ કેદારનાથ પગદંડી માર્ગ પર ભેખડ અને જમીન ધસતા દુર્ધટના સર્જાયો. ચિરબાસા નજીક પહાડ પરથી ભારે માત્રામાં પથ્થરો અને જમીન ધસતા 6 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત બન્યા છે તેમજ આ મલબામાં કેટલાક પ્રવાસીઓ દબાયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે. કાટમાળમાંથી ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં તમામના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. […]

દાર્જિલિંગ જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લેજો…

જો તમે પરિવાર સાથે કે દોસ્તો સાથે દાર્જિલિંગ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, તો તમે દાર્જિલિંગમાં ઘણી જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. જો તમે તમારા દોલ્તો સાથે દાર્જિલિંગ ફરવા જઈ રહ્યા છો તો તમને જણાવીએ કે ત્યા કંઈ જગ્યાઓ પર ફરી શકાય છે. દાર્જિલિંગમાં ટોય ટ્રેનનો આનંદ ઉઠાવી શકો છો. હિમાલયન રેલ્વે પર ટોય […]

NHAI ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર ફાસ્ટેગ ન ધરાવતા વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકારોને વાહનની વિન્ડસ્ક્રીન પર જાણી જોઈને ફાસ્ટેગ ન લગાવવાથી રોકવા માટે NHAIએ માર્ગદર્શિકા જારી કરી છે કે ટોલ લેનમાં પ્રવેશતા આવા વપરાશકર્તાઓ પાસેથી ડબલ યુઝર ફી વસૂલવામાં આવે, જેમાં અંદરથી ફ્રન્ટ વિન્ડશિલ્ડ પર non-affixed FASTag ફાસ્ટેગ લગાવવામાં આવે છે. વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગને જાણી જોઈને ચોંટાડવામાં ન આવે તો ટોલ પ્લાઝા પર […]

વરસાદની મોસમમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ફરવા ન જાઓ, નહીં તો પછતાશો

જો વરસાદના મોસમમાં તમે પમ ક્યાક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને જણાવશું કે આ જગ્યાઓ વિશે જ્યા તમને વરસાદમાં જવાથી બચવું જોઈએ. જો તમે પણ વરસાદની સિઝનમાં બહાર જાઓ છો તો આ જગ્યાઓ પર ભૂલથી પણ ના જાઓ. વરસાદના મોસમમાં મોટા ભાગે લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ […]

ગુજરાતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક સીધી ફ્લાઈટ સેવા શરુ થશે

અમદાવાદઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંગ્કોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંગ્કોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે. તે સાથે સુરત […]

ગુજરાતઃ માર્ગોના ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર અને અપગ્રેડેશન માટે 1470 કરોડની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે 1470 કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. વાહન વ્યવહાર લાયક સારા માર્ગોની સગવડતા મળશે ઔદ્યોગિક […]

દિલ્હી મેટ્રો દ્વારા “10મો ઓનલાઈન ગ્રાહક સંતોષ સર્વે – 2024” હાથ ધરાશે

દિલ્હીઃ મુસાફરોની આરામ અને સગવડતાને ધ્યાનમાં રાખીને, દિલ્હી મેટ્રો એક મહિના માટે “10મો ઓનલાઈન ગ્રાહક સંતોષ સર્વે – 2024” હાથ ધરશે. દિલ્હી મેટ્રો દ્વારા હાથ ધરવામાં આવેલ 10મો ગ્રાહક સંતોષ સર્વે 15 જુલાઈ (સોમવાર) થી શરૂ થશે અને 14 ઓગસ્ટ, 2024 સુધી ચાલુ રહેશે. આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય મેટ્રો સેવાઓ અને સુવિધાઓ સંબંધિત હશે. આ […]

આ શ્રાવણ મહિનામાં ઉજ્જૈન જવાના છો તો આ મંદિરોની પણ મુલાકાત લો

ઉજ્જૈનમાં આવેલું મહાકાલેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. જો તમે પણ અહીં શ્રાવણ મહિનામાં આવો છો તો આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. જો તમે પણ સાવન મહિનામાં ઉજ્જૈન આવવાના છો તો ઉજ્જૈનમાં સ્થિત આ મંદિરોની અવશ્ય મુલાકાત લો. બાબા મહાકાલેશ્વરના દર્શન કર્યા પછી, તમારે મંદિરથી થોડે દૂર સ્થિત હરસિદ્ધિ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ. તે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે સૌજન્ય મુલાકાત લીધી

અમદાવાદઃ રાજ્યાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વિસ્તારવા ઉત્સુક છે […]

ધોલેરા-ભીમાનાથ ૨૩.૩૩ કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડની ફાળવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે રૂ. ૪૬૬ કરોડ મંજૂર કર્યા છે, તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી અને રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનો હૃદય પૂર્વક અભાર વ્યક્ત કર્યો છે. ધોલેરા ભીમાનાથ વચ્ચે ૨૩.૩૩ કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલ્વે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલ્વે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code