1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પુતિન સાથે પ્રાઇવેટ મિટિંગથી લઇને ડિનર સુધી, જાણો વડાપ્રધાન મોદીનો પુરો કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે આજથી રશિયાની બે દિવસીય મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો જશે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દ્વિપક્ષીય વાટાઘાટોના કાર્યક્રમ વિશે માહિતી આપતા, […]

પ્રધાનમંત્રી મોદી રશિયા અને ઑસ્ટ્રિયાની મુલાકાતે રવાના

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયાની રાજધાની મોસ્કો જવા રવાના થયા. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના એક્સ હેન્ડલ પર સ્પેશિયલ પ્લેનમાં સવાર થઈ રહેલા પ્રધાનમંત્રીનો ફોટો જાહેર કર્યો છે. સ્પેશિયલ પ્લેન મોસ્કોના વનુકોવો-2 એરપોર્ટ પર સાંજે 5:20 વાગ્યે ઉતરશે. પીએમ મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે રશિયા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી […]

અમરનાથ યાત્રાઃ નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરમાં છેલ્લા નવ દિવસમાં 1.82 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. સોમવારે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર જવા રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 5,803 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષા કાફલામાં ખીણ તરફ રવાના થયો. 1862 શ્રદ્ધાળુઓને લઈને […]

અષાઢી બીજથી અંબાજી મંદિરની આરતી અને દર્શનના શિડ્યુલમાં થશે ફેરફાર, માઈભક્તો જાણી લે

ચોમાસું આવતા જ દિવસ અને રાતના સમયમાં મોટો ફેરફાર થયો છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના સમયમાં ફેરફાર થયો છે. જેથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામા આવ્યું છે. આ વિશે માહિતી આપતા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ […]

કારમાં પાવર સ્ટીયરિંગ શું છે, ડ્રાઇવરને કેવી રીતે ફાયદો થાય છે?

કારનું મહત્વનું ઉપકરણ સ્ટીયરીંગ વ્હીલ સિસ્ટમ છે. કાર આસાનીથી ટર્ન લઈ શકે તે માટે કારમાં સ્ટીયરિંગ વ્હીલ હોવું જરૂરી છે. જૂની કારમાં સાદું સ્ટીયરિંગ વ્હીલ હતું, પરંતુ આજની આધુનિક કારમાં ઇલેક્ટ્રિક સ્ટીયરીંગ વ્હીલ છે. શું હોય છે પાવર સ્ટીયરિંગ વ્હીલ માર્કેટમાં આવતી આજની કારમાં પાવર સ્ટીયરીંગ વ્હીલ ઉપલબ્ધ છે. ડ્રાઈવરો હવે લાંબી મુસાફરી દરમિયાન પહેલા […]

તમે એકલા પ્રવાસ કરવાનો શોખીન છો તો સેફ્ટી માટે ચોક્કસ અપનાવો આ ટીસ્પ

એકલા મુસાફરી કરવી ખુબ જ આનંદદાયક હોય છે પણ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે એકલા ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેટલીક સરળ ટિપ્સ અપનાવી પોતાની ટ્રિપને સેફ અને મજેદાર બનાવી શકે છે. પહેલાથી રિસર્ચ કરો: કોઈ પણ નવી જગ્યાએ નવાના પહેલા જગ્યા વિશે સરખી રીતે જાણકારી ભેગી કરો. ત્યાના […]

બ્રિટનના નવનિયુક્ત વિદેશ મંત્રી ડેવિડ લેમી આ મહિને ભારતની મુલાકાત લે તેવી શકયતા

નવી દિલ્હીઃ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટોર્મરે (Keir Starmer) શુક્રવારે ડેવિડ લેમી (David Lammy) ને વિદેશ પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે. નવનિયુક્ત પ્રધાનમંત્રીએ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ લેબર પાર્ટીની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘણી દિવાળીઓ કોઈપણ વેપાર કરાર વગર પસાર થઈ ગઈ ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સમર્થકસ માટે 51 વર્ષીય લેમી (David […]

બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, સાત દિવસમાં 1.25 લાખને વટાવી ગઇ શ્રદ્ધાળુઓની સંખ્યા

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. મુશળધાર વરસાદ વચ્ચે પણ મુસાફરોના પગ અટકતા નથી. ગુરુવારે, 5600 તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા અને પૂર્વ તરફ ગયેલા 24978 શ્રદ્ધાળુઓએ હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. બુધવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના સાત […]

અમરનાથ યાત્રાઃ છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરના અમરનાથ મંદિરમાં છેલ્લા છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. શુક્રવારે 6 હજાર 919 મુસાફરોનો બીજો સમૂહ કાશ્મીર માટે રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 6 હજાર 919 શ્રદ્ધાળુઓનો બીજો ટુકડો બે સુરક્ષા કાફલામાં ભગવતી નગર યાત્રા નિવાસથી ખીણ તરફ રવાના થયો […]

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા માટે રાજ્યની પોલીસ સજજ છે. જેમાં કુલ 23 હજાર 600 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, શહેરની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ઉપરાંત 17 વર્જ, 07 વોટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code