1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કૈલાશ માનસરોવર માટે કેટલા પૈસા ચૂકવવા પડશે? કયા દસ્તાવેજોની જરૂર પડશે? સંપૂર્ણ માહિતી

ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સનાતન ધર્મમાં કૈલાશ માનસરોવરનું ઘણું મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી આજે પણ કૈલાસ પર્વત પર રહે છે. કૈલાશ પર્વત હિમાલયના સૌથી મોટા શિખરોમાંથી એક છે. મહત્વની જાણકારી કૈલાશ પર્વત ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. આ પર્વત હિંદુઓ તેમજ […]

લખનૌ એરપોર્ટ ઉપર 50 લાખ મુસાફરોની અવર-જવાર થઈ

ચૌધરી ચરણ સિંહ લખનૌ એરપોર્ટ પર નવ મહિનામાં 50.12 લાખ મુસાફરોની અવરજવર થઈ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન 40 લાખ 93 હજાર મુસાફરોની અવરજવર હતી. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં પાંચ ટકાથી વધુનો વધારો થયો છે. પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર 2024) મુસાફરોની સંખ્યામાં વધારો નોંધવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન […]

ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે આ છ ગેઝેટ સાથે રાખવાનું ટાળો

છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાને લઈને ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આ નિયમો ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો તેને સાથે લઈ જવામાં આવે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવાઈ મુસાફરી દરમિયાન સલામતીનું ખૂબ મહત્વ છે. આ કારણે […]

એરપોર્ટ ઉપર હવે પ્રવાસીઓને સસ્તુ ભોજન મળશે

દેશમાં છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યામાં નોંધફાત્ર વધારો થયો છે. બીજી તરફ એરપોર્ટ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે હવાઈ સેવામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન હવે એરપોર્ટ ઉપર પ્રવાસીઓને ભોજન અને પાણી યોગ્ય કિંમતમાં મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યાં છે. ફ્લાયર્સ અને હવાઈ મુસાફરો માટે મોટી રાહતમાં, […]

ભારત: સ્થાનિક હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો, એક મહિનામાં 1.42 કરોડ મુસાફરોએ ઉડાન ભરી

ભારતમાં નવેમ્બરમાં ઘરેલુ રૂટ પર 1.42 કરોડ મુસાફરોએ ઉડાન ભરી હતી. વાર્ષિક ધોરણે તેમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડેટા અનુસાર, ઈન્ડિગો એર ટ્રાફિકમાં 63.6 ટકા હિસ્સા સાથે દેશની ટોચની એરલાઈન છે. આ પછી એર ટ્રાફિકમાં એર ઈન્ડિયાનો 24.4 ટકા બજાર હિસ્સો છે, અકાસા એરનો 4.7 ટકા અને […]

શિમલામાં હિમવર્ષાને કારણે વાતાવરણ ખુશનુમા, નોડલ ઓફિસર પણ તૈનાત કરવામાં આવ્યા

લાંબા સમય બાદ ડિસેમ્બરના અંતમાં આવી હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં, તે માળીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત આ હિમવર્ષાથી પ્રવાસન વ્યવસાયને પણ વેગ મળશે. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ કલાક દરમિયાન શિમલા અને આસપાસના વિસ્તારોમાં હળવી હિમવર્ષા સાથે એક કે બે મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી દિવસોમાં […]

રેલ્વે ઈલેક્ટ્રીફિકેશન મામલે ભારત સમગ્ર દુનિયામાં ચોથા ક્રમે, 94 ટકા કામગીરી પૂર્ણ

ભારતમાં દરરોજ લાખો મુસાફરો રેલવે દ્વારા પ્રવાસ કરે છે. ભારતીય રેલ્વે અમેરિકા, ચીન અને રશિયા પછી વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. દેશના મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, ખાસ કરીને લાંબી મુસાફરી માટે, કારણ કે તે ખૂબ જ આરામદાયક માનવામાં આવે છે. ભારતમાં આજે મોટાભાગના રેલ્વે માર્ગો પરની રેલ્વે લાઈનો ઈલેક્ટ્રીક […]

ભારતીય નાગરિકો શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

નવી દિલ્હીઃ ભારતીય નાગરિકો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. ભારત એવા 39 દેશોમાં સામેલ છે કે જેના માટે શ્રીલંકાએ વિઝા-મુક્ત મુસાફરી પ્રદાન કરી છે. ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજીથા હેરાથે નવી દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંવાદમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ માટે સંસદીય ગેઝેટ નોટિફિકેશન […]

અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહ આજથી છત્તીસગઢની ત્રણ દિવસીય મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત કરશે અને નક્સલ વિરોધી અભિયાનને ગતિ પણ આપશે. તેમના છત્તીસગઢના પ્રવાસ દરમિયાન અમિત શાહ રવિવારે રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસને પ્રેસિડેન્ટ કલર્સ આપીને તેમના મનોબળમાં વધારો કરશે. જે બાદ જગદલપુરના સર્કીટ હાઉસમાં નક્સલ પીડિતો સાથે મુલાકાત કરશે […]

ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની સંસ્થા વચ્ચે MOU થયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code