1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

વડનગરની એક વર્ષમાં 8.65 લાખ પ્રવાસીઓની મુલાકાત લીધી

અમદાવાદઃ વિધાનસભા ગૃહમાં ઊંઝાના ધારાસભ્ય કે.કે પટેલના પ્રશ્નનો પ્રસ્તુત્તર આપતા પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તેમજ આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.1,264 લાખના ખર્ચે વિકસાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને તેના માટે એજન્સીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો […]

બાઈકની એવરેજ વધારવા જો આ કામ કરવામાં આવે તો થઈ શકે છે મોટુ નુકશાન

પેટ્રોલના ભાવમાં સતત વધારવાને કારણે કેટલાક લોકો તેમની બાઇકની એવરેજ વધારવા માટે આવા કામો કરે છે, પછી પરેશાન થઈ જાય છે. તમને જણાવીએ છીએ કે, બાઇકમાં એવરેજ માટે કેવા પ્રકારના સેટિંગ ટાળવા જોઈએ. • ઓછી એવરેજથી પરેશાની દેશમાં ઘણા લોકો તેમની બાઇકને લઈને લાપરવાહી કરે છે. જેના કારણે બાઇકની એવરેજ ખાસી ઘટી જાય છે. જે […]

થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણઃ અંદાજિત 45 થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ

અમદાવાદઃ થોળ પક્ષી અભયારણ્ય એ માનવસર્જિત સરોવર છે. થોળ પક્ષી અભયારણ્યને ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ “રામસર સાઈટ” (આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતાં જલપ્લાવિત વિસ્તાર) તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે.  પક્ષીવિદો માટે તેમજ પક્ષી પ્રેમીઓ માટે આ ખુબજ પ્રખ્યાત છે. આ જગ્યાએ દેસવિદેશના પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં તેઓનું આગમન થતું હોય છે. સામાન્ય રીતે નવેમ્બર માસથી લઇને […]

ભારતની ‘રામસર સાઇટ’ નળ સરોવર ગુજરાતનું ‘પક્ષીતીર્થ’, 70થી વધુ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

અમદાવાદઃ ગુજરાતનું પક્ષીતીર્થ નળસરોવર સહેલાણીઓ ઉપરાંત દેશ વિદેશમાં વિખ્યાત છે. ‘અમદાવાદથી આશરે ૬૨ કિ.મી જ્યારે સાણંદથી ૪૨ કિ.મી દૂર આવેલું નળસરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીના સૌથી મોટા સરોવર પૈકીનું એક છે. ગુજરાત વન્યપ્રાણી અને વન્યપક્ષી રક્ષણ અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ અંતર્ગત ૮ એપ્રિલ ૧૯૬૯ના રોજ નળસરોવરના ૧૧૫ ચો.કિ.મી વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. […]

અંબાજી ગબ્બરઃ 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે

અમદાવાદઃ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનું પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે. જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે ને જૂનાગઢની લીલીપરિક્ર્માની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા […]

ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધારીને 80 થઈ : પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, વધુ 5 વેટલેન્ડ સાથે ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને હવે 80 થઇ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ કહ્યું હતું કે, વિશ્વ વેટલેન્ડ્સ દિવસના એક દિવસ પહેલા ભારતે તેની રામસર સાઇટ્સની સંખ્યા 75 થી વધારીને 80 કરી દીધી છે. પર્યાવરણ મંત્રીએ રામસર સંમેલનના સેક્રેટરી […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓની આસ્થા

રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. આ પછી દેશભરમાંથી કરોડો લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં છે. રામ મંદિર તેની ભવ્યતાથી શ્રદ્ધાળુઓનું મન મોહી રહ્યું છે. પરંતુ રામ મંદિર સિવાય અહીં એવા 6 અન્ય સ્થળો છે જેનું પૌરાણિક મહત્વ છે અને તેમની ભવ્યતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. કનક ભવનઃ ટીકમગઢ (મધ્યપ્રદેશ)ની રાણી વૃષભાનુ […]

અયોધ્યામાં દર વર્ષે પાંચ કરોડથી વધારે પ્રવાસીઓ આવવાની આશા

નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે, ભારતની પર્યટન ક્ષમતા પર વિશેષ નોંધમાં જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન એ એક મોટી ધાર્મિક ઘટના છે. તે મોટી આર્થિક અસર સાથે પણ આવે છે કારણ કે ભારતને એક નવું પ્રવાસન સ્થળ મળે છે જે દર વર્ષે પાંચ કરોડથી […]

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ: 1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરાઈ હતી

નવી દિલ્હીઃ ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. છેલ્લા 76 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.  1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં […]

કુનો નેશનલ પાર્ક: નામીબીયાની લવાયેલી માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ પછી વન વિભાગની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ અંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code