1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

વિદેશમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ સ્થળ વિશે પણ વિચારજો

આપણા દેશમાં આજે પણ એવો વર્ગ છે કે જેને વિદેશમાં ફરવાનું વધારે પસંદ છે અને તે લોકો મોટા પ્રમાણમાં ફરવા માટે રૂપિયા પણ ખર્ચ કરે છે. આવામાં જો વાત કરવામાં આવે યુરોપના દેશોની તો એ દેશોમાં તો ભારતીયો મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણે વાત કરીશું લંડન શહેરની જે યુનાઈટેડ કિંગડમ એટલે કે […]

 વેકેશન માટે એડવાન્સમાં બનાવો તમિલનાડુના આ શહેરમાં ફરવા જવાનો પ્લાન, અહીંની સુ્દરતા છે મનમોહક

તમિલનાડુનું આ શહેર છે ખૂબ જ સુંદર કુદરતી સાનિધ્યમાં ફરવાની ઝડપો તક  હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ફરવા જવાની દરેકને ખૂબ મજા આવે છે જો તમે પણ ફરવાનો પ્લાનિંગ કરો છો તો આજે તમને તમિલનાડુનું એક સુંદર શહેર વિશે જણાવીશું, ત્યા ચોક્કસ તમે ફરવા જવાનું ભૂલતા નગહી અહીની જે સુંદરતા છે તે ખૂબ જ […]

હવે ફ્લાઇટમાં માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ સરકારે મુસાફરોને આપી આ સલાહ.

નવી દિલ્હી:દેશમાં કોરોનાના  સક્રિય કેસોની સંખ્યા કુલ ચેપના માત્ર 0.02 ટકા છે. રિકવરી રેટ પણ વધીને 98.79 ટકા થયો છે. તે જ સમયે, કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધીને 4,41,28,580 થઈ ગઈ છે. જયારે આ રોગથી થતો મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. હમણાં સુધી હવાઈ ​​મુસાફરી દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું  ફરજિયાત હતું, પણ […]

કાશી તમિલ સંગમમ કાર્યક્રમમાં 19 નવેમ્બરે પીએમ મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ આ કાર્યક્રમમાં તામિલનાડુના ત્રણ કેન્દ્રોમાંથી 12 ગ્રુપના કુલ 2500 લોકોને કાશી લાવવામાં આવશે. જેઓ કાશીની સંસ્કૃતિ અને મહત્વને સમજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે કાશીની મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાનની વારાણસીની મુલાકાત લગભગ 4 કલાકની હશે. વડા પ્રધાન 17 નવેમ્બરથી શરૂ થતા “કાશી તમિલ સંગમમ” કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનારસ હિંદુ યુનિવર્સીટીના […]

મહારાષ્ટ્ર: G-20 સંમેલનના ડેલીગેટ્સ ફેબ્રુઆરી 2023માં ભારતના ઔરંગાબાદની મુલાકાત લેશે, સત્તાધિકારીઓએ તૈયારીઓ શરુ કરી

મહારાષ્ટ્ર : G-20 શિખર સંમેલનના 19 દેશોના ડેલીગેટ્સના આવતા વર્ષે 2023ને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવશે. તેઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લા અજંતા અને ઈલોરાની ગુફાઓની તથા અન્ય ખ્યાતનામ જગ્યાઓની મુલાકાત કરશે તેવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે, આ 19 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

આપણા જ દેશમાં આવેલા છે એવા સ્થળો કે જ્યાં ફરવા જલા માટે લેવી પડે છે મંજુરી ,જાણો આ સ્થળો વિશે

સામાન્ય રીતે ભારતનો વાનગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ પરમિશન લીધા વિના ફરી શકે છે જો કે ભારતમાં કેટલાક સ્થળો છે એવા કે જ્યા ભારતીય હોવા છત્તા આપણે મંજૂરી લેવી પડે છે .પરમિશન લીધા વિના આપણે ત્યા ફરી શકતા નથી.આપણા દેશની અંદર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ફરવા માટે તમારે ઇનર લાઇન પરમિશન એટલે કે ILP […]

ટ્રેકિંગ કરવાના શોખીન છો તો જાણીલો આ સ્થળો, અહી તમારા ટ્રેકિંગની મજા થશે બમણી

આજકાલ ટ્રેકિંગ કરવાનો ક્રેઝ ઘણો વધ્યો છે. ટ્રેકિંગ માટે આમ તો ઘણા સ્થળો છે પરંતુ જાણીતા અને સારા સ્થળો જાણી લેવા સારુ છે.જે લોકો મુસાફરીના શોખીન હોય છે તેઓ પર્વતો પર મુસાફરી કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. ટ્રેકિંગ એ એક મહાન સાહસિક પ્રવૃત્તિ છે, જે કરતી વખતે ઘણી મજા આવે છે અને ખૂબ જ […]

શિયાળામાં પ્રાવસ કરવો હોય તો આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, કેટલીક તૈયારીઓ સાથે જ ઘરની બહાર જવું હિતાવહ

શિયાળાના પ્રવાસમાં ખાસ રાખો ધ્યાવન જરુરી ચીજ વસ્તુઓ લઈ જવાનું ભૂલશો નહી શિયાળાની મોસમ એટલે બીજી તરફ લોકોની ફરવા જવાની મોસમ, ઠંડીની સિઝનમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ગસારો જોવા મળે છે, મોટા ભાગના લોકો શષિયાળામાં ફરવા જવાનું પસંદ કરે છે,. જો કે આ સિઝનમાં જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ખાસ તૈયારીઓ સાથે નીકળવું જોઈએ. […]

એકતાનગરમાં તૈયાર કરાયેલા મેઝ ગાર્ડનમાં 1,80,000 જેટલા રોપાઓનું વાવેતર કરાયું

અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગર ખાતે તૈયાર કરવામાં આવેલા મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી બુદ્ધ પ્રતિમા સહિત જંગલના રસ્તા પરથી ચાલીને પસાર થયા અને ત્યારબાદ મેઝ ગાર્ડન તરફ આગળ વધ્યા હતા. તેમણે નવા પ્રશાસનિક ભવન, વિશ્રામ ગૃહ અને OYO હાઉસબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મેઝ ગાર્ડનમાં પણ લટાર મારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code