1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

વરસાદની સિઝનમાં તળાવો અને પહાડોનો સુંદર નજારો જોવો છો. તો રાજ્યથાનના આટલા શહેરોમાં કરો પ્રવાસ

વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક રાજસ્થાનમાં ઘણા સુંદર સ્થળો  આવે લા છે જે ચામાસામાં અઇતિ સુંદર બની જાય છે ત્યાના પહાોથી લઈને તળાવો જોવા લાયક બને છે,અહી અનેક એવા સ્થળો છે જ્યા તમે ચોમાસામાં જઈ શકો છો અને સાથે જ તમને પુર આવવાનું કે પછી હાડો પડવાનો ભય પમ નથી […]

હિલ સ્ટેશન ફરવાનો પ્લાન કરો છો? તો મસૂરી-મનાલી સિવાય આ સ્થળો પણ છે

ભારતમાં ફરવા માટે આમ તો અનેક સ્થળો છે. કેટલાક લોકોને દરિયાકિનારાના વિસ્તારમાં ફરવું ગમતું હોય તો કેટલાક લોકોને હિલ સ્ટેશન ફરવું વધારે ગમતું હોય છે. જેમને હિલ સ્ટેશન ફરવાનું વધારે ગમે છે તે લોકો મસૂરી-મનાલી તરફ ફરવાનું વધારે પસંદ કરે છે પરંતું જે લોકો ફરીવાર આ સ્થળો પર ફરવાનું વિચારી રહ્યા છે તે લોકોએ મસૂરી-મનાલી […]

વરસાદના મોસમમાં રોડ ટ્રિપ માટે બેસ્ટ છે આ રુટ્સ

જો તમે ફરવાના શોખીન છો તો ચોમાસાની ઋતુ તમારા માટે પરફેક્ટ છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શિયાળામાં ખૂબ જ ઠંડી હોય છે અને ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ભેજને કારણે અહીં ફરવું ખૂબ મુશ્કેલ બની જાય છે, પરંતુ ચોમાસું એક એવો મહિનો છે જે ફરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે ચોમાસામાં ભૂસ્ખલન […]

શિવભક્ત છો અને શ્રાવણ મહિનામાં ફરવાનો પ્લાન પણ છે? તો આ સ્થળો પર લો મુલાકાત

ભગવાન શિવના ભક્ત આ દુનિયામાં કરોડોની સંખ્યામાં હશે, તે વાતમાં કોઈ શંકા નથી પણ જો વાત કરવામાં આવે એવા શિવભક્તોની કે જેમને શ્રાવણ મહિનામાં ફરવાની પણ ઈચ્છા થતી હોય અથવા ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો તે લોકોએ આ સ્થળ પર જરૂરથી ફરવા જવું જોઈએ, કારણ કે આ સ્થળ પર છે શિવજીની સૌથી ઉંચી પ્રતિમાઓ […]

ચોમાસામાં આ સ્થળો પર ફરવાનું ટાળજો,થઈ શકે છે નુક્સાન

ભારતમાં લોકોને ફરવાનું એટલું પસંદ હોય છે કે મોટાભાગના લોકો ફરવાની વાત આવે ત્યારે તે લોકો સમય અને ઋતુ જોતા નથી, પણ ક્યારેક અયોગ્ય સમય પર ફરવા જવાથી નુક્સાન પણ થઈ શકે છે. જેમ કે ચોમાસામાં લોકોએ આ સ્થળો પર ફરવા જવાનું ટાળવું જોઈએ. વાત એવી છે કે ચોમાસામાં કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થવાની સંભાવના […]

લગભગ 2.5 વર્ષ પછી પ્રવાસીઓ ભૂટાન પણ ફરવા જઈ શકશે

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભૂટાનની સરકાર દ્વારા દેશની સરહદોને બંધ કરી દેવામાં આવી હતી, પણ હવે તે સરહદોને ભૂટાનની સરકાર દ્વારા ખોલી દેવામાં આવી છે જેથી કરીને ભૂટાન ફરવા જનારા લોકો ભૂટાન ફરવા પણ જઈ શકશે. ભૂટાનની સરહદને ખોલતા લોકો એવું માની રહ્યા છે કે સરહદ નજીકના રહેવાસીઓ આ સમાચારથી ઉત્સાહિત છે, કારણ કે મુસાફરોના આવવાથી […]

મેઘાલયમાં આવેલી છે દેશની આ સૌથી ક્લિન કાંચ જેવી દેખાતી નદી, તમે પણ એક વખત ટોક્કસ કરો મુલાકાત

મેધાલયની આ નદી ધે ભારતી સૌથી ક્લિન નદી નાવડીમાં બેસતા હવામાં તરતા હોય તેવી અનુભૂતિ થાય છે નદી એટલે આપણા માનસપટલ પર ેવી છદી હોય જ કે જ્યાં લોકો ફૂલ પઘારવાતા હોય , કિનારા પર અઢળક કચરો હોય જો કે દરેક નદી એવી હોય તે તરુરી નથી, જી હા જ્યાં ભારતમાં અનેક નદગીઓમાં ગંદકી જોવા […]

જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો, ભારે વરસાદ હોઈ શકે કારણ

જૂનાગઢ: જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝુમાં જોવા મળી હતી. અહીં મુલાકાતે આવતા મુલાકાતીઓની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે, અહીં આવતા મુલાકાતીઓ પર વરસાદી માહોલની અસર પડી છે. છેલ્લા 10 દિવસમાં અહીં આવનાર પ્રવાસીની સંખ્યા ઘટી છે જોકે, શનિ અને રવિવારે થોડી ભીડ રહે છે જ્યારે બાકીના દિવસોમાં પ્રવાસીની ઘટ રહે છે. એમાં […]

પૂર્વીય લદ્દાખ વિવાદ મામલે ભારત અને ચીન વચ્ચે યોજાશે 16મા રાઉન્ડની વાર્તા, સૈનિકોને હટાવવા મામલે થઈ શકે છે ચર્ચા

આવતી કાલે ભારત ચીન વચ્ચે  16મા રાઉન્ડની વાર્તા યોજાશે પૂર્વીય લદ્દાખ મુદ્દે યોજાશએ ખાસ બેઠક દિલ્હીઃ– વર્ષ 2020ના એપ્રિલ મહિનાની શરુઆતથી ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે, ભારત અને ચીનની સેનાના કોર્પ્સ કમાન્ડરો વચ્ચે 16મો રાઉન્ડ મંત્રણા 17 જુલાઈએ યોજાશે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ક્ષેત્રમાં આ વાતચીત 11 માર્ચ પછી થશે. ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોર્પ્સના […]

ટ્રીપ પ્લાન કરી રહ્યા છો? તો આટલી તૈયારી તો પહેલા કરી લેજો

ભારતમાં એવું કહેવામાં આવે છે કે લોકો ફરવા માટે એટલા શોખીન હોય છે કે તે લોકોને નથી ઉનાળો, નથી શિયાળો કે નથી ચોમાસું નડતું. ભારતના લોકો ફરવા માટે તો બારેમાસ તૈયાર રહેતા હોય છે ત્યારે જે લોકો અત્યારના સમયમાં ફરવા જવાનું વિચારતા હોય એટલે કે ચોમાસામાં ફરવા જવાનું વિચારતા હોય તો આટલી તૈયારી તો સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code