1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા વધી, એક મહિનામાં 1.39 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની દ્રષ્ટિ સાથે તૈયાર કરાયેલા સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક આંકડો જોવા મળ્યો છે. આ વર્ષે(૨૦૨૨) માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. એટલે કે 20 વર્ષ પહેલાં સાયન્સ સિટીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર […]

હિંદુ ધર્મના આ મંદિરો દેશમાં નહીં પણ વિદેશમાં છે, તમે પણ જાણો ક્યાં-ક્યાં સ્થિત છે

ભારતમાં હિંદુ ધર્મના ઘણા દેવી-દેવતાઓના ધાર્મિક સ્થળો છે, જેમાંથી અમે તમને ઘણા મંદિરો વિશે જણાવી ચુક્યા છીએ.આજે ફરી એકવાર અમે તમને એવા જ કેટલાક ખાસ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે દેશમાં પ્રખ્યાત છે પરંતુ દેશની બહાર સ્થિત છે. હા, આજે અમે તમને એવા કોઈ મંદિરો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશની […]

રાત્રીના સમયે પણ આ જગ્યાઓ પર કરી શકાય છે ટ્રેકિંગ,જાણો તે સ્થળ વિશે

ભારતમાં મોટી સંખ્યામાં લોકો એવા છે કે જે લોકોને ટ્રેકિંગ વધારે પસંદ હોય છે. પણ કેટલાક લોકોને એવા સ્થળો વિશે જાણ નથી કે જ્યાં રાત્રીના સમયે પણ ટ્રેકિંગ કરી શકાય છે. આમ તો મોટાભાગના સ્થળોએ ડે ટ્રેકિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યાદીની વાત કરવામાં આવે તો પહેલા છે રાજમાચી ટ્રેક – આ ટ્રેક બે […]

તામિલનાડુનુ આ શહેર છે હિલ સ્ટેશનની રાણી – જાણીલો અહી ફરવા લાયલ મનમોહક સ્થળો વિશે

તામિલનાડૂનું કોડાઈકેનાલ ફરવા માટે બેસ્ટ હરિયાળી અને એકાંત માટે બેસ્ટ પ્લેસ હિલ સ્ટેશન પર સૌ કોઈને ફરવું ગમે છે,ખાસ ત્યારે જ્યારે ઉનાળો જઈ રહ્યો હોય ગરમી ઓછી હોય. અને વાતાવરણ અદ્ભૂત હોય ખાસ કરીને જૂનના શરુઆતના દિવસો હિલ સ્ટેશન પર ફરવા જવા માટે બેસ્ટ છે,તામિલનાડૂનું કોડાઈકેનાલ શહેર હિલ સ્ટેશનની રાણ ીતરીકે ઓળખાય છે. અહી તમને […]

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં […]

કાશ્મીરમાં આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ આજે રાત્રીથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકાશે

કાશ્મીર ઘાટીમાં ખુલશે વેલી ઓફ ફ્લાવર આજે રાતના 9 વાગ્યાથી પ્રવાસીો માટે ખોલવામાં આવશે શ્રીનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જેને દેશની જનન્ત ગણવામાં છે  દેશવિદેશથી લોકો અહીની મુલાકાતે ાવતા હોય છે જેમાં ખાસ ફઅલાવર ઓફ વેલી લોકોના આકર્ષમનું કેન્દ્દર છે.ત્યારે હવે પ્રવાસીઓ માટે એક સામા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે,. જે પ્રમાણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વેલી […]

પ્રવાસ: ભારતના કેટલાક એવા હિલ સ્ટેશન કે જ્યાં ગંદકી એક ટકા જેટલી પણ નથી

જ્યારે ફરવાની વાત આવે ત્યારે લોકો એવું પસંદ કરતા હોય છે કે જ્યાં સુંદરતા અને સફાઈ હોય. લોકોને આ પ્રકારના સ્થળોમાં ફરવાનું વધારે પસંદ આવે છે અને તેના કારણે આ સ્થળો પર ભારે સંખ્યામાં ભીડ પણ જોવા મળતી હોય છે. તો જે લોકો આવા સ્થળ પર ફરવા ગયા નથી અને હવે ફરવા જવાનો પ્લાન બનાવે […]

ફરવા જવાનું પ્લાન છે તો ટ્રીપમાં આ વસ્તુઓ પર ધ્યાન ન આપતા

કેટલાક લોકો ફરવા જાય ત્યારે સૌથી વધારે જો કોઈ વસ્તુ પર ધ્યાન આપતા હોય તો તે છે કપડા, મોબાઈલ અને કેમેરા. આ વસ્તુઓને કારણે લોકો પ્રવાસનો આનંદ લેવાનું ભુલી જતા હોય છે અને દરેક પળને મોબાઈલ અથવા કેમેરામાં કેદ કરતા હોય છે. તો જ્યારે પણ કોઈ સ્થળ પર ફરવા જાવ જેમ કે ક્યાય સુર્યાસ્તનો નજારો […]

તમારા બાળકોને રંગબેરંગી માછલીઓ ગમે છે ? તો ગુજરાતના સૌથી મોટા એક્વેરિયમની લો મુલાકાત

 ગુજરાતમાં આવેલું છે  સૌથી મોટૂ એક્વેરિયમ અમદાવાદના સાયન્સસિટીમાં રંગીન માછલીઓ જોવાની અનેરી મજા હાલ વેકેશન ચાલી રહ્યું છે ઘણા લોકો મામાના ઘરે જાય છે,તો ઘણા લોકો બહાર ફરવા જાય છે,જો તમારા બાળકોને રંગબેરંગી માછલીો જોવાનો શોખ હોય અને તમે અમદાવાદની આજૂબાજૂ રહેતા હોવ તો આપણ ાગુજરાતનું સૌથી મોટૂ એક્વેરિયમ  અમદાવાદમાં જ આવેલું છે,તો તમારે તમારા […]

ટોય ટ્રેનમાં ફરવાનું પસંદ છે, તો આ રહ્યા તમારા માટે બેસ્ટ ફરવા માટેના સ્થળો

ભારતમાં જો ફરવા માટેની વાત કરવામાં આવે તો હજારો સ્થળો એવા છે કે જેની સુંદરતા અને પ્રકૃતિને જોઈને ભલભલા વ્યક્તિની આંખો ચાર થઈ જાય. ભારતમાં કેટલાક સ્થળો એવા છે કે જ્યાં ઠંડી છે અને કેટલાક સ્થળે એવા છે જ્યાં ગરમી છે, કેટલાક સ્થળો એવા છે કે જ્યાં કુદરતી નજારો સરસ છે તો કેટલાક સ્થળ એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code