1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 19મી ઓક્ટોબર સુધી અલ્જેરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિની ત્રણ આફ્રિકન દેશોની આ પ્રથમ મુલાકાત હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન તેઓ આ દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી 15મી ઓક્ટોબર સુધી […]

પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી અને ઘનિષ્ઠ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની […]

પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રીને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમની ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. […]

તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની 2315 ટ્રીપ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે […]

2035 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો ભારતની 8.7% વીજળીનો ઉપયોગ કરશે

2035 સુધીમાં, ભારતની કુલ વીજળીના 8.7 ટકાનો વપરાશ ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ, વેચાણ અને કાફલાની સંખ્યામાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ભારતની વીજળીનો નોંધપાત્ર હિસ્સો આગામી દાયકાના મધ્ય સુધીમાં ઇલેક્ટ્રિક વાહનો દ્વારા વપરાશમાં લેવામાં આવશે, જે છ ટકાથી 8.7 ટકાની વચ્ચે હશે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે, ઇલેક્ટ્રિક […]

ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું નિષ્ફળ જશ, રેલવે આ હાઈટેક ટેક્નોલોજીથી સુરક્ષા પૂરી પાડશે

નવી દિલ્હીઃ રેલવે ટ્રેક પર ભારે ચીજવસ્તુઓ અને સિલિન્ડરો મૂકીને ટ્રેનો ઉથલાવી દેવાના કાવતરાને જોતા હવે રેલવે હાઈટેક ટેક્નોલોજીથી ટ્રેનોની સુરક્ષા કરશે. સ્પીડ વિઝન કેમેરા ટ્રેનના લોકોમોટિવ (એન્જિન)ની આગળ અને ગાર્ડ કેબિનની પાછળ લગાવવામાં આવશે. આ સાથે, લોકોમોટિવ પાઇલોટ્સ ટ્રેક પર પડેલી વસ્તુને દૂરથી જોઈ શકશે અને તેનું રેકોર્ડિંગ પણ થશે, જે ગુનેગારોને પકડવામાં તપાસ […]

ડૉ. એસ. જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર વૉશ્ગિંટ્ન ડીસીમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે યુક્રેન યુદ્ધ, પશ્ચિમ એશિયા સંકટ, વેપાર સહિતના દ્વીપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. ડૉ. જયશંકર ગઈકાલે વૉશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. તેઓ બાઇડન પ્રશાસનના અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત અમેરિકામાં રાજદ્વારી […]

જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હૉલનેસ ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ જમૈકાના પ્રધાનમંત્રી ડૉ. એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમનો આવકાર્યા હતા. હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે. ડૉ હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. તેઓ અન્ય મહાનુભાવો સાથે […]

દાદરા અને નગરહવેલીના દુધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માનકરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને […]

કુંભ મેળા માટે ભારતીય રેલવે 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

• મેળામાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા • રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code