1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઉત્તર કોરિયામાં ચોખા અને ડોલર ભરેલી બોટલ મોકલવાનો પ્રયાસ કરનાર 6 અમેરિકનોની ધરપકડ

દક્ષિણ કોરિયાની પોલીસે 6 અમેરિકન નાગરિકોની ધરપકડ કરી. આ લોકોએ 1 ડોલરની નોટો અને બાઈબલ ભરેલી હજારો પ્લાસ્ટિક બોટલો ઉત્તર કોરિયા મોકલવાનો પ્રયાસ કર્યો. તેઓ આ બોટલો પ્રતિબંધિત સરહદી વિસ્તાર નજીક સમુદ્ર દ્વારા છોડી દેવા માંગતા હતા. સિઓલથી લગભગ 50 કિલોમીટર દૂર ગાંગવા ટાપુના પ્રતિબંધિત વિસ્તારમાંથી 20 થી 50 વર્ષની વયના અમેરિકન નાગરિકોએ લગભગ 1,300 […]

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. […]

ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર બદલ ભારતે ઈરાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર કરી વાત. તેમણે ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચારસરણી શેર કરવા બદલ અરાઘચીની પ્રશંસા કરી અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં સહાય પૂરી પાડવા બદલ પશ્ચિમ એશિયાઈ દેશનો આભાર માન્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ વાતચીત થઈ, જ્યાં પ્રાદેશિક સંઘર્ષો અને જટિલ ભૂ-રાજકીય […]

ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હીઃ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકવાદીઓ દ્વારા ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાંથી ત્રણ ફરાર છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલામાં ઘાનીના બાંગર પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી BKI કાર્યકર્તાઓ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા અને ગુરપ્રીત ઉર્ફે ગોપી […]

ઓપરેશન સિંધુ : 4415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં ઓપરેશન સિંધુ હેઠળ 4 હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. ઈરાનથી 3 હજાર 597 અને ઇઝરાયલથી 818 લોકોને ખાસ વિમાનો મારફતે દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ ઈરાનથી સુરક્ષિત રીતે […]

પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના

નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]

નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ […]

અદાણી જૂથ ભારતની સૌથી ઝડપથી વિકસતી બ્રાન્ડ

અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ બની છે. બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા 2025માં મોસ્ટ વેલ્યુએબલ ઇન્ડિયન બ્રાન્ડ્સના તાજેતરના રેન્કિંગ અનુસાર  અદાણી ગ્રુપ સૌથી ઝડપથી વિકસતી ભારતીય બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે.  અદાણી બ્રાન્ડ વેલ્યુ 2024 માં USD 3.55 બિલિયનથી વધીને USD 6.46 બિલિયન થયું છે. ગત વર્ષ કરતાં તે USD 2.91 બિલિયનનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. […]

કર્ણાટકના એમએમ હિલ્સમાં એક માદા વાઘણ અને ચાર બચ્ચાના મોતથી હંગામો મચી ગયો, મુખ્યમંત્રી પણ નારાજ, તપાસના આદેશ આપ્યા

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં સ્થિત એમએમ હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ કુલ પાંચ વાઘણના મૃત્યુ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. શરૂઆતની તપાસમાં, એવી શંકા છે કે […]

શાહબાઝ શરીફ માર્ક રુબિયોને મળ્યા, ટ્રમ્પનો આભાર માન્યો, શું આ ભારત માટે તણાવનો વિષય છે?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત, પ્રાદેશિક શાંતિ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને ભારત-પાકિસ્તાન સ્થિરતા પર ચર્ચા થઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી. રુબિયોએ શરીફ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code