1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભીખારીસ્તાન પાકિસ્તાનના કરાચીમાં ઈદના તહેવારમાં ભીક્ષુકોની ભીડ ઉમટી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈદ ઉલ ફિત્રના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન કરાચીમાં મોટી સંખ્યામાં ભીખારીઓની ભીટ ઉમટી પડી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર કરાચીની આસપાસના ગામોમાંથી રમઝાનના મહિનામાં મોટી સંખ્યામાં ભીખારીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે ગુનાખોરીમાં વધારો આવ્યો છે. કરાચીના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઈમરામ યાકુબ મિન્હાસએ જણાવ્યું હતું કે, […]

અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!

અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. કોપર ઉત્પાદનની કામગીરીમાં રોકાણ એ અદાણી પોર્ટફોલિયોનો માત્ર મેટલ્સ ક્ષેત્રમાં પ્રવેશ જ નહીં, પરંતુ ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ ભારતની છલાંગ છે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસને જનતા પાઠ ભણાવશે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ કોંગ્રેસ પર હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જનતા તેને આ માટે સબક શીખવશે. ઉત્તરાખંડમાં 19 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા અહીં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વિકાસ અને વારસા બંનેનો વિરોધ કરે છે. તેમણે કહ્યું, “કોઈ પણ ભૂલી ન શકે કે […]

કોંગ્રેસ છોડનાર રોહન ગુપ્તા BJPમાં જોડાયા, પિતાની બીમારીના કારણોસર ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે, પિતાની બીમારીનું કારણ દર્શાવીને કોંગ્રેસને રામ રામ કહેનાર સિનિયર નેતા રોહન ગુપ્તા ભાજપમાં સામેલ થયાં છે. ગત મહિને 22મી માર્ચના રોજ રોહન ગુપ્તાએ પાર્ટીના સંચાર વિભાગ સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા ઉપર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને […]

લીકર પોલીસી કેસઃ કે.કવિતાની મુશ્કેલીઓ વધી, હવે CBI એ ધરપકડ કરી

નવી દિલ્હીઃ એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી છે. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ હતા. બીજી તરફ તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ED પહેલા જ કે. કવિતાએ ધરપકડ કરી હતી. હવે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. આ […]

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ચાર કરોડની ઠગાઈ, આરોપીની ધરપકડ

આરોપી અને પંડ્યા બંધુઓએ ભાગીદારીમાં એક કંપની શરૂ કરી હતી નફાની રકમ પંડ્યા બંધુઓને આપવાને બદલે બારોબાર વહીવટ કર્યો હતો પોલીસે આરોપીને પકડીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યાં મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે રૂ. ચાર કરોડની છેતરપીંડની ઘટના સામે આવી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેના […]

કાશ્મીર: પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર કરાયો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ભાંગફોડની પ્રવૃતિ આચરવાનો મનસુબો ધરાવતા હોવાની માહિતીને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ બની છે. દરમિયાન પુલવામા ખાતે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા […]

હરિયાણાઃ સ્કૂલ બસ પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં 6 બાળકોના મોત

નવી દિલ્હીઃ હરિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસને અકસ્માત નડતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 6 બાળકોના કરૂણ મોત થયાં હતા. જ્યારે 15થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણામાં મહેન્દ્રગઢના કનિનાના ઉન્હાની ગામ પાસે એક સ્કૂલ બસ પલટી જતાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં […]

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત

ગરમીથી બચવા બાળકો તળાવમાં નહાવા ગયા હતા પશુપાલકોએ બાળકો ન જોતા સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી ચાર બાળકોના મોતથી આઝમગઢમાં શોકનો માહોલ લખનૌઃ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના માર્ટીનગંજ તહસીલ વિસ્તારના કુશાલગાંવમાં તળાવમાં નહાતી વખતે ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો તળાવમાં નહાવા ગયા હતા. બાળકોની ઉંમર સાતથી દસ વર્ષની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code