1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

EVM સાથે છેડછાડ શક્ય જ નથી, ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રત્તા હોવી જોઈ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, આ એક ચૂંટણી પ્રક્રિયા છે. કોઈને પણ આશંકા ના થવી જોઈએ. આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ઈવીએમ સાથે […]

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EDએ 97 કરોડની સંપત્તિ જપ્ત કરી

મુંબઈ અને પૂણેની મિલકત જપ્ત કરાઈ એડલ્ટ ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રા સામે કરાઈ હતી કાર્યવાહી હાલ રાજ કુન્દ્રા જામીન ઉપર હાલ જેલની બહાર છે નવી દિલ્હીઃ ફેમસ બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ફરી એકવાર મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવાર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ […]

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે. મંગળવારે […]

લોકસભા ચૂંટણીઃ BJPએ રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપરથી નારાયણ રાણેને ઉમેદવાર જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપાએ વધુ એક યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપાની યાદી અનુસાર રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપર નારાયણ રાણેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રાણેની સીધી ટક્કર વિનાયક રાઉત સાથે થશે. વિનાયક રાઉત હાલ આ બેઠક ઉપર સાંસદ છે. શિવસેના (ઉદ્ધવ […]

બુલેટ ટ્રેનથી જવાશે દિલ્હીથી અમદાવાદ,ક્યાં-ક્યાં હશે સ્ટેશન, સમજો આખો પ્લાન અને રુટ

નવી દિલ્હી: ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દેશના ચારેય ક્ષેત્રો પૂર્વ, ઉત્તર અને દક્ષિણ માટે બુલેટ ટ્રેન ચલાવવાનો વાયદો કર્યો છે. હાલ અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના સિવાય રેલવે હવે દિલ્હીથી અમદાવાદની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે. આ ગુજરાતની બીજી હાઈસ્પીડ ટ્રેન હશે. આ બુલેટ ટ્રેન […]

પાકિસ્તાનમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન સરકારે દેશમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન સિંધ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય સામે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં સસ્પેન્શન પાછું ખેંચવા જણાવ્યું. સિંધ હાઈકોર્ટે ગૃહ મંત્રાલયને […]

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

– દેવેન્દ્રકુમાર સોલંકી ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું છે. ભારતની જ્ઞાન પરંપરા અને શક્તિ તથા તે જ્ઞાનને આગળની પેઢીને અર્પણ કરવાની અનોખી રીત આજે પણ ભારતને વિશ્વમાં અનોખુ અને અદ્વિતીય […]

વિશ્વ હેરિટેજ દિવસ: દુનિયાની 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પૈકી 933 સાંસ્કૃતિક સ્થળો અને 227 કુદરતી સ્થળોનો સમાવેશ

નવી દિલ્હીઃ વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1982માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના મહત્વના સ્મારકો અને સ્થળોનો પ્રચાર અને સંરક્ષણ કરવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે દ્વારા, લોકોને વારસાના મહત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વનો અહેસાસ કરાવવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, […]

દાડમની મદદથી મેળવો ગ્લોઈંગ સ્કિન, ડાઘ અને પિમ્પલ્સથી છુટકારો મળશે

દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ એક દાડમ ખાવાથી અનેક ફાયદા થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દાડમનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. દાડમમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને સુંદર બનાવવામાં મદદ કરે છે. દાડમમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code