1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

PLI યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 2119 કરોડનું રોકાણ

પ્રધાનમંત્રી મિત્ર પાર્ક શરૂ કરવાથી માંડીને પીએલઆઈ યોજના અંતર્ગત રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. પ્રધાનમંત્રી મિત્રા સરકારે વર્ષ 2027-28 સુધીનાં ગાળા માટે રૂ. 4445 કરોડનાં ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક કક્ષાનાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્ક્સ યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મિત્રા પાર્ક્સ […]

ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશમાં 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપ્સની સંખ્યા માત્ર 1 હતી તે વધીને 2023માં 189 થઈ ગઈ છે. 2023માં ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર થઈ ગયું છે. આમ કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ અર્થતંત્રનું વર્તમાન કદ આશરે 8.4 બિલિયન […]

ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24.64 ટકા યોગદાન આપીને પ્રથમ ક્રમે

નવી દિલ્હીઃ પશુધન ક્ષેત્રે 2014-15થી 2021-22 દરમિયાન 13.36% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વૃદ્ધિ પામી છે. કુલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં પશુધનનું યોગદાન 24.38 ટકા (2014-15) થી વધીને 30.19 ટકા (2021-22) થયું છે. પશુધન ક્ષેત્રે 2021-22માં કુલ જીવીએમાં 5.73 ટકા યોગદાન આપ્યું છે. દેશમાં 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ લગભગ 303.76 મિલિયન બોવાઇન […]

દારૂ કૌભાંડમાં દિલ્હીના સીએમ કેજરિવારે ઈડીને પોતાનો લેખિત જવાબ મોકલ્યો

ઈડીના સમન્સને કેજરિવાલે ગેર કાનૂની ગણાવ્યો પોતે ઈમાનદાર હોવાનો કેજરિવાલે કર્યો દાવો ભાજપાએ સીએમ કેજરિવાર ઉપર કર્યાં આકરા પ્રહાર કેજરિવાલને સમગ્ર કેસના માસ્ટમાઈન્ડ ગણાવ્યાં નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા કથિત દારુ કૌભાંડ મામલે ઈડીએ ફટકારેલા સમન્સ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવારે લેખીતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, આ સમન્સ રાજકીય રીતે પ્રરિત […]

પીએમ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને રાજસ્થાનના CM ભજનલાલ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને કર્ણાટકના રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજસ્થાનના નવા સીએમ ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ મુલાકાત કરી હતી. Always a delight to meet former PM Shri @H_D_Devegowda Ji, Shri @hd_kumaraswamy Ji and Shri HD Revanna […]

તમિલનાડુની સ્ટાલિન સરકારના મંત્રી કે પોનમુડીને ભ્રષ્ટાચારના કેસમાં હાઈકોર્ટે ફટકારી સજા

બેંગ્લોરઃ તમિલનાડુની સ્ટાલિન સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીએમકેના નેતા કે. પોનમુડીને આવક કરતા વધારેની સંપતિના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે કસુરવાર ઠરાવીને સજા ફરમાવી છે. એટલું જ નહીં લાખોનો દંડ ફટકાર્યો છે. કેસની હકીકત અનુસાર તમિલનાડુના સિનિયર નેતા કે પોનમુડીને મદ્રાસ હાઈકોર્ટે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક કેસમાં 3 વર્ષની સજા ફટકારી છે. હાઈકોર્ટે તેમને ઉપર રુ. […]

Indian Navy: ફ્રાંન્સ ભારતને 26 ફાઈટર વિમાન વેચી શકે છે, જાણો કેટલો મોટો કરાર હશે

22 સિંગલ સીટર અને 4 ડબલ સિટર જેટ ખરીદશે સરકાર ભારત, ફ્રાંસ જોડે 26 ફાઈટર વિમાન ખરીદવાનો સોદો કરી શકે છે. ફ્રાંસ સરકારે સોદાની દરખાસ્ત મોકલી છે. દરખાસ્ત અનુસાર, આ સોદો 50 હજાર કરોડ રૂપિયાનો હોય શકે છે. આ સોદા સાથે ભારતને ફાઈટર વિમાન સાથે તેની ટ્રેઈનિંગ, જાળવણી અને લોજિસ્ટિક સપોર્ટ પણ મળશે. ભારત સરકાર […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને […]

કોરોના મહામારીઃ કેરલમાં 300 સહિત દેશમાં 358 પોઝિટિવ કેસ નોંધાયા, છના મોત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરલમાં કોવિડ-19ના 300 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 3 દર્દીઓના મોત થયાં હતા. આ સાથે દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વધી 2669 થઈ છે. દેશમાં કોવિડના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં કોવિડના 358 પોઝિટિલ […]

ફ્રાન્સઃ ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો સંસદમાં પસાર

નવી દિલ્હીઃ ફ્રાન્સની સંસદે મહિનાઓની રાજકીય ચર્ચા બાદ ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિને કડક બનાવતો કાયદો પસાર કર્યો છે. નવો કાયદો સ્થળાંતર કરનારાઓ માટે કુટુંબના સભ્યોને ફ્રાન્સમાં લાવવાનું વધુ મુશ્કેલ બનાવે છે અને કલ્યાણ લાભો મેળવવામાં વિલંબ કરે છે. તે અટકાયત કેન્દ્રોમાં સગીરોને અટકાયતમાં રાખવા પર પણ પ્રતિબંધ મૂકે છે. EU સરકારો અને યુરોપિયન સંસદના સભ્યો દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code