1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હૈદરાબાદ મેટ્રોએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે બનાવ્યો ખાસ ગ્રીન કોરિડોર

બેંગ્લોરઃ હૈદરાબાદ મેટ્રો રેલે દાન કરાયેલા હૃદયને હોસ્પિટલમાં પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક ખાસ ગ્રીન કોરિડોર બનાવીને એક મહત્વપૂર્ણ જીવન બચાવ મિશન હાથ ધર્યું છે. આ પહેલની મદદથી, 11 સ્ટેશનો પાર કરીને 13 કિમીનું અંતર માત્ર 12 મિનિટમાં કાપવામાં આવ્યું, જેનાથી ઘણો સમય બચશે. દર્દીના સફળ હૃદય પ્રત્યારોપણમાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. એલ […]

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

નવી દિલ્હીઃ મહિલા શક્તિ અને સિદ્ધિઓને પ્રેરણાદાયક શ્રેય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓને સોંપ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મહિલા અચીવર્સ પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વાતો અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે ગર્વથી આવે છે. મહિલા અચીવર્સે પ્રધાનમંત્રીના X એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, […]

પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં અસાધારણ મહિલાઓના યોગદાનની ઉજવણી કરી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહેલી મહિલાઓને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સોંપીને સમગ્ર ભારતમાં મહિલાઓના અપાર યોગદાનની ઉજવણીમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મોદીએ જણાવ્યું હતું કે સવારથી જ આપણે અસાધારણ મહિલાઓ દ્વારા પોતાની યાત્રાઓ દર્શાવતી અને અન્ય મહિલાઓને પ્રેરણા આપતી પ્રેરણાદાયી પોસ્ટ્સ જોઈ રહ્યા છીએ. […]

ટોરોન્ટોના સ્કારબોરોમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના, 11 વ્યક્તિ ઈજાગ્રસ્ત

ટોરોન્ટોના સ્કારબોરોમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની હતી. આ બનાવમાં 11 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે. પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઇવ નજીક આ ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના દરમિયાન એક પબ પાસે ઘણા લોકોને ગોળીઓ વાગી હતી. જોકે, ગોળીબારની ઘટના બાદ ઘાયલોની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. પોલીસ અને કટોકટી […]

ગંગા નદીની સ્વચ્છતા માટે એક સંપૂર્ણ અભિગમ

નમામિ ગંગે કાર્યક્રમ એ સંકલિત સંરક્ષણ અભિયાન છે, જેને જૂન, 2014માં કેન્દ્ર સરકારે ‘ફ્લેગશિપ પ્રોગ્રામ’ તરીકે મંજૂરી આપી હતી, જેમાં રાષ્ટ્રીય ગંગા નદીનાં પ્રદૂષણને અસરકારક રીતે ઘટાડવા, સંરક્ષણ અને કાયાકલ્પનાં બે મુખ્ય ઉદ્દેશો પાર પાડવા માટે રૂ. 20,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ભારત સરકારે 2014-15માં ગંગા નદી અને તેની સહાયક નદીઓના જીર્ણોદ્ધાર માટે નમામિ […]

તમિલ ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓએ ભારતની સંસ્કૃતિના અમૂલ્ય રત્નો છેઃ અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે તમિલનાડુનાં ઠક્કોલમમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 56મી સ્થાપના દિવસની પરેડમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગન અને સીઆઈએસએફના મહાનિદેશક શ્રી રાજવિંદર સિંહ ભટ્ટી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લાં […]

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]

એક મહિનામાં 225 કરોડ આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન અને 43 કરોડ ઇ-કેવાયસી ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ આધાર ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ ધપાવી રહ્યું છે. જેમાં માત્ર ફેબ્રુઆરી 2025માં જ લગભગ 225 કરોડ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન અને 43 કરોડ ઇ-કેવાયસી ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. આધાર-આધારિત ચકાસણીનો વધતો જતો સ્વીકાર બેંકિંગ, ફાઇનાન્સ અને અન્ય ક્ષેત્રોમાં તેની વધતી જતી ભૂમિકાને ઉજાગર કરે છે, જે પ્રક્રિયાઓને વધુ સરળ, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવે છે. ફેબ્રુઆરી […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

આઠમી મિસાઇલ કમ દારૂગોળા (MCA) બાર્જ, LSAM 11 (યાર્ડ 79)ની ડિલિવરી

નવી દિલ્હીઃ આઠમી મિસાઇલ કમ દારૂગોળા બાર્જ (MCA) બાર્જ, LSAM 11 (યાર્ડ 79) નો ઇન્ડક્શન સમારોહ 07 માર્ચ 25ના રોજ નેવલ ડોકયાર્ડ, મુંબઈ ખાતે યોજાયો હતો. સમારોહના મુખ્ય મહેમાન કમાન્ડર રાજેશ બરગોટી, CoY, ND (Mbi) હતા. LSAM 11ની ડિલિવરી સાથે MSME શિપયાર્ડે ભારતીય નૌકાદળને તમામ આઠ બાર્જની કરારબદ્ધ ડિલિવરી પૂર્ણ કરી છે. આઠ MCA બાર્જના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code