1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દેવ દિવાળી અને ગુરુનાનક જ્યંતિની પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને દેવ દીપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ગુરુ નાનક દેવના કરુણા, સમાનતા અને સેવાના સંદેશને માનવતા માટે પ્રેરણા ગણાવ્યો, અને પાવન પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્ય લાવે તેવી પ્રાર્થના કરી. ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ અને કારતક પૂર્ણિમા-દેવ દીપાવલીના અવસર […]

બિલાસપુર ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 20 લોકો ઘાયલ

છત્તીસગઢ: છત્તીસગઢના બિલાસપુર શહેર નજીક એક ટ્રેન અકસ્માત થયો. લાલખાદન નજીક એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલવે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. […]

ભારત અને ઇઝરાયલનો આતંકવાદના શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવાનો પુનરોચ્ચાર

નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલે આતંકવાદના તમામ સ્વરૂપો માટે શૂન્ય સહિષ્ણુતાના વૈશ્વિક અભિગમને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર વચ્ચેની વાતચીત દરમિયાન આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ વિદેશમંત્રી ભારતની બે દિવસીય મુલાકાતે છે. મંત્રાલયે જણાવ્યું […]

પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરાવશે

નવી દિલ્હી: કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ આજે નવી દિલ્હીમાં ચોથા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાનનો પ્રારંભ કરશે. મંત્રાલયે માહિતી આપી કે, આ મહિના સુધી ચાલનારી ઝુંબેશ દેશભરમાં બે હજાર 500 શિબિરોમાં યોજાશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ચહેરા ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ ઝુંબેશ હેઠળ, બધા […]

અમૂલ અને IFFCOને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત થયાં

નવી દિલ્હી: અમૂલ અને (IFFCO)ને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન મળ્યા છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul)એ ફરી એકવાર નોંધપાત્ર વૈશ્વિક નેતૃત્વ દર્શાવ્યું છે અને તેમને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં ટોચના સહકારી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) […]

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો

નવી દિલ્હી: ચૂંટણી પંચે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ 2025 શરૂ કર્યો. આ કાર્યક્રમ હેઠળ ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને કોલંબિયાના 14 સહભાગીઓ છ નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું અવલોકન કરશે. પંચે જણાવ્યું કે, બિહારની બે દિવસીય મુલાકાત દરમિયાન સહભાગીઓ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બાબતે કેન્દ્રોની મુલાકાત લેશે.ઉદઘાટન સત્રમાં, ઇલેક્ટ્રોનિક […]

વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલી

નવી દિલ્હી: વાવાઝોડા મેલિસા બાદ ભારતે જમૈકા અને ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી છે. આજે નવી દિલ્હીથી જમૈકા અને ક્યુબાને અંદાજે 20 ટન જેટલી માનવતાવાદી સહાય મોકલવામાં આવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનો આરોગ્ય મૈત્રી ભીષ્મ ક્યુબ, પુનર્વસન સહાયક વસ્તુઓ, ખોરાક અને દૈનિક ઉપયોગિતાઓ, દવાઓ, તબીબી […]

પાકિસ્તાનઃ PIAની વિમાન સેવા ઠપ, એન્જિનિયર્સની હડતાળે મુસાફરોની મુશ્કેલી વધારી

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે એરક્રાફ્ટ એન્જિનિયર્સે ફ્લાઇટ્સ માટે “એરવર્ધિનેસ ક્લિયરન્સ” (વિમાન ઉડાન માટે યોગ્ય છે તે અંગેનું પ્રમાણપત્ર) આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે, સોમવાર રાત્રે 8 વાગ્યા બાદથી PIAની કોઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રવાના થઈ નથી. આ કારણે ઉમરાહ યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો ઇસ્લામાબાદ, કરાચી અને લાહોર […]

દક્ષિણ કોરિયામાં રાજ્ય માલિકીની કંપનીઓના ખાનગીકરણને નિયંત્રિત કરતા નિયમોમાં સુધારો કરાશે

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે સરકારને રાજ્ય માલિકીની કંપનીઓના ખાનગીકરણને નિયંત્રિત કરતા નિયમોમાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે દલીલ કરી કે જાહેર અભિપ્રાયને ધ્યાનમાં લેવો જોઈએ. લીએ કેબિનેટની બેઠકમાં આ જાહેરાત કરી હતી, જ્યારે સરકારી સંપત્તિઓના વેચાણને રોકવા માટે કટોકટી નિર્દેશ જારી કર્યો હતો. તેમનું માનવું હતું કે આ સંપત્તિઓ નુકસાનમાં વેચાઈ રહી છે. યોનહાપ […]

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણાકીય વર્ષ 26 ના પ્રથમ અર્ધવાર્ષિક પરિણામો જાહેર

અમદાવાદ, 0૪ નવેમ્બર, ૨૦૨૫: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ આ પરિણામો અંગે જણાવ્યું હતું કે .આ સમય દરમિયાન AELએ મોટા પાયે વિવિધ પ્રકલ્પોના સમયસર અમલીકરણની તેની મુખ્ય શક્તિને ઉજાગર કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code