1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પાકિસ્તાનની દરેક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેંજમાંઃ રાજનાથસિંહ

લખનૌઃ લખનૌમાં બ્રહ્મોસ એયરોસ્પેસ યુનિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત અને આત્મનિર્ભરતાને પુરી દુનિયાએ જોઈ છે. પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની પહોંચમાં છે. ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર છે, આ ટ્રેલરએ સમગ્ર દુનિયાને સંદેશ પ્યો છે કે, ભારત પોતાના દુશ્મનોને નિયંત્રણમાં રાખવા માટે ક્ષમતા ધરાવે […]

બેલ્જિયમની કોર્ટે મહાઠગ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને મંજુરી આપી

નવી દિલ્હીઃ બેલ્જિયમની એન્ટવર્પ કોર્ટે મેહુલ ચોકસીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય અનુરોધ પર બેલ્જિયમ પોલીસે જે ધરપકડ કરી તે કાયદેસર છે. તેમ છતાં, ચોકસી ઉચ્ચ અદાલતમાં એન્ટવર્પ કોર્ટે આપેલા ફેસલોને અપીલ કરી શકે છે, જેના કારણે તેને તાત્કાલિક ભારત ન લાવવામાં આવે. ચોકસીને 11 એપ્રિલ 2025ના રોજ એન્ટવર્પમાં પોલીસ […]

ત્રણ ક્રિકેટરોના મોત બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનને ચેતવણી આપી

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, આ ક્ષેત્રમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે, આજે કતારના દોહામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બેઠક પહેલા જ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર હવાઈ હુમલા કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન તેના પર થયેલા હુમલાઓનો જવાબ […]

છત્તીસગઢ પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલીની ધરપકડ કરી, મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત

નવી દિલ્હી: સુકમા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. કોન્ટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1 લાખનું ઈનામ ધરાવતો નક્સલીની ધરપકડ કરવામાં આવી છે. નક્સલીની માહિતીના આધારે, પોલીસે જંગલમાં છુપાયેલો મોટો જથ્થો વિસ્ફોટકો અને IED સામગ્રી જપ્ત કરી છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. કોન્ટા પોલીસ અને CRPF 218મી બટાલિયન દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં, પોલીસે […]

દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા કોમર્શિલ વાહનના પ્રવેશ ઉપર 1 નવેમ્બરથી પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં વધતા વાયુપ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)ની 25મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિલ્લીમાં માત્ર BS-VI, CNG, LNG અથવા ઇલેક્ટ્રિક વાહનોને જ માલ વાહક તરીકે પ્રવેશની મંજૂરી મળશે. જોકે, દિલ્લીમાં નોંધાયેલા BS-IV કેટેગરીના હળવા, મધ્યમ અને ભારે વાહનોને 31 ઑક્ટોબર 2026 સુધી તાત્કાલિક રાહત આપવામાં […]

ઈઝરાયલ સાથે શાંતિ સમજુતી વચ્ચે ગાઝામાં હમાસે હથિયાર હેઠા મુકવાનો કર્યો ઈન્કાર

અમેરિકા ગાઝામાં યુદ્ધવિરામ બાદ સ્થાયી શાંતિના માળખાની યોજના પર કામ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ પહેલના પ્રથમ તબક્કામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે બંદકો અને કેદીઓની રજા અંગે સહમતિ થઈ છે, અને આ પ્રક્રિયા શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ હમાસના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે આ સમજૂતીના આગામી તબક્કામાં મુશ્કેલીઓ ઊભી થઈ […]

મહારાષ્ટ્રમાં પિકઅપ ગાડી ઊંડી ખીણમાં પડી જતાં આઠ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી એક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રકે કાબુ ગુમાવ્યો અને પલટી ગઈ. અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, પિકઅપમાં સવાર લોકો અસ્તંબા દેવી યાત્રાથી પાછા ફરી રહ્યા હતા. એક વળાંક પર, ડ્રાઇવરે કાબુ […]

લાઇટ ટેન્ક ઝોરાવરથી નાગ મિસાઇલનું સફળ પરીક્ષણ, દુશ્મનો દંગ રહી જશે

નવી દિલ્હી: ભારતની સ્વદેશી રીતે વિકસિત એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM), નાગ Mk II નું હળવા ટેન્કમાંથી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ ટેન્ક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી હતી અને તેનું ઉત્પાદન લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. સંરક્ષણ […]

નવી દિલ્હી માં ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ […]

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીયોના મોત અને પાંચ ગુમ થયા

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ભારતીય નાગરિકોને લઈ જતી એક બોટ પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં ત્રણ ભારતીયોના મોત થયા છે, અને પાંચ હજુ પણ ગુમ છે. તેમની શોધ ચાલુ છે. મોઝામ્બિકના બેઇરા બંદર પાસે આ અકસ્માત થયો હતો. મોઝામ્બિકમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, બોટમાં એક ટેન્કરના ક્રૂ સભ્યો સવાર હતા. તેમને નિયમિત ટ્રાન્સફર કામગીરી માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code