આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એવી અટકળો ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલને પંજાબમાંથી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી શકે છે. જોકે, પાર્ટીએ આ અફવાઓને નકારી કાઢી હતી. હાલમાં રાજિન્દર ગુપ્તાને નોમિનેટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ તેના સત્તાવાર ‘X’ એકાઉન્ટ પર જાહેરાત કરી […]


