1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યુંઃ નિતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન […]

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે […]

ઓપરેશન સિંદૂરમાં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર વેરવિખેર થયાની ઇલિયાસ કશ્મીરીની કબુલાત

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ 7 મેએ ઓપરેશન સિંદૂર અંતર્ગત બહાવલપુર સ્થિત જૈશ સરગના મસૂદ અઝહરના મદરસે પર કરેલા એરસ્ટ્રાઇકમાં મસૂદનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પાંચ મહિના બાદ મસૂદનો નજીકનો સાથી અને જૈશના પ્રચાર વિંગનો પ્રમુખ ઇલિયાસ કશ્મીરીએ આ ખુલાસો કર્યો છે. ઇલિયાસે પાકિસ્તાનમાં યોજાયેલી એક સભા દરમિયાન કહ્યું કે, “તે રાતે મસૂદના પરિવારજનો મદરસામાં […]

સટ્ટાબાજી એપ કેસમાં EDએ યુવરાજ સિંહ, ઉથપ્પા અને સોનુ સૂદને સમન્સ પાઠવ્યું

નવી દિલ્હીઃ પ્રવર્તન નિયામક નિદેશાલય (ED) એ કથિત ગેરકાયદેસર ઑનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજ સિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામને ‘1XBet’ નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા કેસમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ મોકલાયા […]

ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજને ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓગસ્ટ 2025 માટે ICC દ્વારા પુરુષોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમને આ સન્માન ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં તેમના શાનદાર પ્રદર્શન માટે મળ્યું હતું, જ્યાં તેમની બોલિંગે ભારતને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણી 2-2 થી બરાબર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. […]

દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે

નવી દિલ્હીઃ દિલ્હી એરપોર્ટનું અપગ્રેડેડ ટર્મિનલ-2 આગામી મહિનાની 26મી તારીખથી કાર્યરત થશે, જેનાથી તેની કુલ વાર્ષિક મુસાફરોની ક્ષમતા 10 કરોડ થશે. આ વર્ષે એપ્રિલમાં અપગ્રેડેશન માટે બંધ કરાયેલ આ ટર્મિનલ, સેલ્ફ-બેગેજ ડ્રોપ, આધુનિક છત અને નવીન સ્કાયલાઇટ ડિઝાઇન જેવી મુસાફરો-મૈત્રીપૂર્ણ સુવિધાઓ સાથે ફરી ખુલશે. નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીએઆઇ) માં ત્રણ ટર્મિનલ છે […]

હાથ મિલાવવો નિયમ નહીં પરંતુ માત્ર પરંપરા, BCCIની સ્પષ્ટતા

નવી દિલ્હીઃ એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન સામે સાત વિકેટથી શાનદાર જીત મેળવી હતી, પરંતુ મેચ પૂર્ણ થયા બાદ બનેલો દ્રશ્ય હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટરો સાથે હાથ નથી મિલાવ્યો, કપ્તાન સુર્યકુમાર યાદવે પણ પાકિસ્તાનના કપ્તાન સલમાન અલી આગાને અભિવાદન આપ્યું નહોતું. આ ઘટનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નારાજ વ્યક્ત […]

ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂર્ણ થયાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ પૂરાં થવા આવ્યા છે, છતાં હમાસે હજુ સુધી ઈઝરાયલ સામે સમર્પણ કર્યું નથી. ઈઝરાયલની સેના અને વાયુસેના સતત ગાઝામાં ભારે બોમ્બમારો કરી રહી છે, જેના કારણે સમગ્ર ગાઝા લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે. સોમવારથી મંગળવારની રાત્રે પણ ઈઝરાયલે તીવ્ર બોમ્બબારી ચાલુ રાખી […]

આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તારીખ 15 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલે સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું. શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશ, […]

નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયામાં નવા એરપોર્ટ અને પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

પટનાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્ણિયાથી લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ રેલ્વે, એરપોર્ટ, વીજળી અને સિંચાઈ જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત છે. જાહેર સભાને સંબોધતા પીએમએ કહ્યું કે બિહારની પ્રગતિ માટે સીમાંચલ પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પ્રોજેક્ટ્સ અહીંના જોડાણ અને માળખાગત સુવિધાને નવી મજબૂતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code