1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નેપાળમાં વિરોધ વચ્ચે પીએમ ઓલીએ કહ્યું કે, કાયદાનો અનાદર સ્વીકારી ના શકાય

નવી દિલ્હીઃ નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ બાદ સોમવારે હજારો જનરેશન જી (18 થી 30 વર્ષ) યુવાનો રાજધાની કાઠમંડુની શેરીઓમાં ઉતર્યા હતા. પ્રતિબંધના વિરોધમાં, યુવાનોએ નવા બાનેશ્વર સ્થિત સંસદ ભવન સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. વિરોધીઓએ બેરિકેડ્સને નુકસાન પહોંચાડવાનો અને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ સુરક્ષા દળોએ પાણીના […]

જો રૂટે સચિન તેંડુલકરનો ODI માં મહાન રેકોર્ડ તોડ્યો, દક્ષિણ આફ્રિકા સામે ઇતિહાસ રચ્યો

રવિવારે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા જો રૂટે ઈતિહાસ રચ્યો અને પછી ઈંગ્લેન્ડની ટીમે પણ ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. પહેલા આપણે જો રૂટ વિશે વાત કરીશું, અને પછી ઈંગ્લેન્ડના રેકોર્ડ વિશે પણ માહિતી આપીશું. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં જો રૂટે 96 બોલમાં 100 રન બનાવ્યા. […]

પિતૃ પક્ષ: ભક્તો પૂર્વજોની આત્માની શાંતિ, મુક્તિ અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે શ્રાદ્ધ વિધિ કરે છે

હિન્દુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થતો માનવામાં આવે છે. આ સમય શ્રાદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક વિધિઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તર્પણ અને પિંડદાનથી તેમના વંશજો પાસેથી સંતોષ મેળવે છે. આ પ્રસંગે ભક્તો પૂર્વજોની […]

આતંકવાદી હુમલાના કાવતરા મામલે NIA ના જમ્મુ-કાશ્મીર સહિત 5 રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સોમવાર વહેલી સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એકસાથે અનેક ઠેકાણાઓ પર છાપામાર કામગીરી કરી છે. સાથે જ દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દેશભરમાં લગભગ 22 જગ્યાએ છાપામારી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો આંતરિક સુરક્ષા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એનઆઈએની […]

ઈઝરાયલના યરુશલેમમાં બે શખ્સોએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, ચારના મોત

ઈઝરાયલના યરુશલેમ શહેરમાં સોમવાર સવારે બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબારી કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી પેરામેડિક સેવા ‘મેગન ડેવિડ એડોમ’ના વડા અનુસાર, પોલીસની તાત્કાલિક કાર્યવાહી બાદ બંને હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, યરુશલેમના ઉત્તરી પ્રવેશદ્વાર નજીક, એક યહૂદી […]

હોસ્પિટલમાંથી CM ભગવંત માનની કેબિનેટ બેઠક, પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી

પંજાબ સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે પ્રતિ એકર 20,000 રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોસ્પિટલમાંથી કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી. તબિયત ખરાબ હોવાથી તેમને ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલી તસવીરમાં સીએમ માન ડ્રિપ પર જોઈ શકાય છે. […]

દૂર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર મળવુ જોઈએ: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની […]

જયપુર-અલવરની શાળાઓ અને સચિવાલયોમાં બોમ્બની ધમકી મળી

જયપુરની બે ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શાળાના મેલ પર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ પછી, શાળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો અને તાત્કાલિક કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી, ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. તપાસ એજન્સીઓએ ઈમેલના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, શાળાઓમાં તપાસ દરમિયાન કોઈ […]

પંજાબ પૂરમાં મૃત્યુઆંક 48 પર પહોંચ્યો, લાખો હેક્ટર પાક નાશ પામ્યો

પંજાબમાં આવેલા પૂરે બધું જ તબાહ કરી દીધું છે. પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. નવીનતમ માહિતી અનુસાર, વધુ 2 લોકોના મોત સાથે મૃત્યુઆંક 48 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં, ખેડૂતોની વર્ષોથી મહેનતથી ઉગાડવામાં આવેલા ઉભા પાકને પણ ભારે નુકસાન થયું છે. 1.76 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ઉભા પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાજ્ય […]

બિહારમાં મહિલાઓને નીતીશ સરકારે ભેટ આપી, 80 ગુલાબી બસો શરૂ, ઈ-ટિકિટ સુવિધા પણ ઉપલબ્ધ

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ખાસ મહિલાઓ માટે દોડતી 80 ગુલાબી બસોને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે સરકારી નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં 1065 બસોમાં ઈ-ટિકિટ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે મુસાફરી દરમિયાન મહિલાઓ પાસેથી પણ પ્રતિસાદ લેવામાં આવશે, જે સુવિધાઓ સુધારવામાં મદદ કરશે. બસ ડ્રાઇવર અને કંડક્ટર પણ મહિલાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code