ગૃહયુદ્ધથી ઘેરાયેલા મ્યાનમારમાં અશાંતિ વધતી, અરાકાન આર્મી પર ડબલ એટેક
યાંગોનઃ મ્યાનમારમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. બાંગ્લાદેશમાં શિબિરોમાં રહેતા હથિયારબંધ રોહિંગ્યા કેડર હવે મ્યાનમારમાં હુમલા કરવા લાગ્યા છે. જેના પગલે અરાકાન આર્મીએ જાહેરાત કરી છે કે તે બાંગ્લાદેશ સાથે જોડાયેલી નદીય સીમા પર સુરક્ષા વધારશે. બીજી તરફ મ્યાનમારની સેના પણ રાખાઇન રાજ્યમાં અરાકાન આર્મી સામે પોતાનું ઓપરેશન તેજ કરી રહી છે, એટલે […]


