1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હી બ્લાસ્ટ કેસ: EDના અલ-ફલાહ યુનિવર્સિટી પર દરોડા, 4 રાજ્યમાં 30 સ્થળોએ તપાસ

નવી દિલ્હી: અલ ફલાહ યુનિવર્સિટી કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. અલ ફલાહ યુનિવર્સિટી સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. 30 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં મહુમાં યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદના ભૂતપૂર્વ નિવાસસ્થાન, ફરીદાબાદમાં અલ ફલાહ કેમ્પસ અને ઓખલામાં ટ્રસ્ટની ઓફિસનો […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બેંગ્લોરઃ દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. કારણ કે બંગાળની ખાડી પર એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ હવામાનને અસર કરી રહી છે. ભારતીય હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, શિવગંગા, વિરુધુનગર, તેનકાસી અને થેની માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા […]

વૈષ્ણોદેવી યાત્રા અંગે CEOએ તમામ એજન્સીઓને સાબદા રહેવા કર્યા નિર્દેશ

નવી દિલ્હીઃ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ સચિન કુમાર વૈશ્યની અધ્યક્ષતામાં આ બેઠક કટરા સ્થિત આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં માતા વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા તૈયારીઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સીઆરપીએફના ડેપ્યુટી […]

જાપાન ડેફલિમ્પિક્સમાં ભારતને વધુ એક મેડલ, અનુયા પ્રસાદે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ જાપાનમાં ચાલી રહેલા 25મા સમર ડેફલિમ્પિક્સમાં ભારતીય શૂટરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પ્રાંજલી પ્રશાંત ધુમલે સિલ્વર મેડલ મેળવ્યો.ગોલ્ડ મેડલ જીતવાની સાથે, અનુયાએ ડેફલિમ્પિક્સ ફાઇનલનો વર્લ્ડ રેકોર્ડ (241.1) તોડ્યો.તેણે ક્વોલિફિકેશન વર્લ્ડ રેકોર્ડ તોડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને સિલ્વર મેડલ (236.8) જીત્યો. અભિનવ […]

પક્ષપલટા કેસમાં એક અઠવાડિયામાં તેલંગાણાના સ્પિકરને નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે તેલંગાણા વિધાનસભાના કેસ પર કડક વલણ અપનાવ્યું, જેમાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ BRSમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા 10 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરાઈ. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા વિધાનસભાના સ્પીકરને ચેતવણી આપી હતી કે જો એક અઠવાડિયામાં નિર્ણય નહીં આવે તો તેને કોર્ટનો તિરસ્કાર ગણાશે. ગયા વર્ષે તેલંગાણા […]

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ મહિલા ત્રાસવાદી શાહીન 3 વખત પાકિસ્તાનની મુલાકાત લઈ ચુકી છે

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આતંકી વિસ્ફોટની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. હવે તપાસમાં ફરીદાબાદ મોડ્યુલ, અલ ફલાહ યુનિવર્સિટી અને ડૉક્ટર શાહીન વચ્ચેના સંપર્કો પણ ખુલ્લા પડ્યા છે. ડૉક્ટર શાહીનને લઈને તપાસ એજન્સીઓને કેટલીક મોટી માહિતી મળી છે. તપાસ દરમિયાન ડૉક્ટર શાહીનના ત્રણ […]

ભારત હવે યુએસથી LPGની આયાત કરશે. પ્રથમવાર કર્યાં કરાર

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે ​​ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા 2026ના કરાર વર્ષ માટે યુએસ ગલ્ફ કોસ્ટથી વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. આ ભારતની વાર્ષિક LPG આયાતના આશરે દસ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code