1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પેન્શન યોજના નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતાઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ “વિકસિત ભારત 2047” ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આર્થિક સ્વતંત્રતા અને નાણાકીય ગૌરવ આપણા વિકાસના મૂળભૂત આધારસ્તંભ હોવા જોઈએ તેમ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું . તેમણે ઉમેર્યું હતું કે પેન્શન યોજના એ દરેક નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતા છે. તેઓ પેન્શન […]

મોદી સરકારે દેશમાં 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા, ખેડૂતોને થશે ફાયદો

નવી દિલ્હીઃ કપાસના પાકના આગમનની તૈયારી સાથે ખરીદીને સંરેખિત કરવા માટે, 1 ઓક્ટોબરથી ઉત્તરીય પ્રદેશ પંજાબ, હરિયાણા, રાજસ્થાન) 15 ઓક્ટોબરથી મધ્ય પ્રદેશ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને 21 ઓક્ટોબરથી દક્ષિણ પ્રદેશ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ માં કપાસ ખરીદી ઝુંબેશ શરૂ થશે. સરકારે 11 રાજ્યોમાં વિક્રમી 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે, જે અત્યાર […]

લેહ હિંસા : સોનમ વાંગચુકની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: લદ્દાખના પર્યાવરણ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. આંગમોએ તેમના પતિની ધરપકડને ગેરકાનૂની ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી બંધક મુક્તિ માટેની હેબિયસ કોર્પસ પિટિશન રૂપે અનુચ્છેદ 32 હેઠળ કરવામાં આવી છે. વાંગચુકને 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. […]

છિંદવાડામાં બાળકોના કિડની ફેલ્યોરથી મોતનો સિલસિલો યથાવત, વધુ બે બાળકના મોત

છિંદવાડા : જિલ્લામાં બાળકોમાં કિડની ફેલ્યોરના કેસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં આ બીમારીથી 9 બાળકોના મોત થયા છે. તાજેતરમાં જ સારવાર દરમિયાન નાગપુરમાં એક બાળકનું મોત થયું હતું. માહિતી મુજબ, આ સિલસિલો 4 સપ્ટેમ્બરે પહેલી મૃત્યુની ઘટના સાથે શરૂ થયો હતો અને હવે એક મહિનાની અંદર આ આંકડો 9 પર પહોંચી […]

મણિપુરમાં સુરક્ષા દળોએ કૂકી-ચિન મિઝો આર્મીના કમાન્ડર સહિત 4 ઉગ્રવાદીને ઝડપી પાડ્યાં

નવી દિલ્હીઃ મણિપુરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષાદળો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષાદળોએ CKMAના સ્વઘોષિત કમાન્ડર-ઇન-ચીફ પાઓખોલેન ગુઇટ સહિત ચાર ઉગ્રવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતા. સુરક્ષાદળોએ ચારેય ઉગ્રવાદીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. […]

મેનચેસ્ટરમાં યહૂદી ધાર્મિક સ્થળ પર આતંકી હુમલો, બેનાં મોત

મેનચેસ્ટર ખાતે હીટન પાર્ક હિબ્રુ કોન્ગ્રિગેશન સિનેગોગમાં યહૂદીઓના પવિત્ર ‘યોમ કિપ્પુર’ના દિવસે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંદિગ્ધ હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ગ્રેટર મેનચેસ્ટર પોલીસે શરૂઆતમાં આ ઘટનાને દૂર્ઘટના ગણાવી હતી, પરંતુ બાદમાં કાઉન્ટર ટેરરિઝમ […]

ટ્રમ્પની ગાઝા ડીલ પર હમાસની અસંમતિ, શરતોમાં ફેરફારની માંગ કરાશે

અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 20 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો છે, પરંતુ હમાસે હજી સુધી તેની મંજૂરી આપી નથી. સૂત્રો મુજબ, હમાસ આ ડીલ સ્વીકારતા પહેલાં તેમાં મહત્વના ફેરફારની માંગ કરી શકે છે. ટ્રમ્પની યોજના હેઠળ હમાસને 72 કલાકની અંદર તમામ […]

બિહારઃ પૂર્ણિયામાં વંદે ભારત ટ્રેનની ટક્કરે ત્રણના મોત, બે ગંભીર ઘાયલ

પટનાઃ બિહારના પૂર્ણિયા જિલ્લામાં શુક્રવાર વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક પૂર્ણિયાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના કટિહાર-જોગબની રેલખંડના […]

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુરઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય […]

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​જેમ્સન ગ્રીરે વેપાર વાટાઘાટોમાં ભારતના અભિગમને “વ્યવહારિક” ગણાવ્યો

ઇકોનોમિક ક્લબ ઓફ ન્યૂ યોર્ક ખાતે એક અનૌપચારિક ચર્ચા દરમિયાન, ગ્રીરે ભારત સાથે ચાલી રહેલી વાટાઘાટો વિશે વાત કરી. તેમણે કહ્યું, “ભારતીયો વ્યવહારિક અભિગમ અપનાવી રહ્યા છે. અમે આ વહીવટના પહેલા દિવસથી જ વેપાર મોરચે તેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ. તેથી, જ્યારે તમે ભારત પર 50 ટકા ટેરિફ વિશે વાત કરો છો, ત્યારે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code