1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પ્રધાનમંત્રીએ ધનતેરસના અવસર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ભારતમાં દિવાળીના તહેવાનો શુભારંભ થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધનતેરસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. મોદીએ કહ્યું, “આ શુભ પ્રસંગે, હું દરેકને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના અનંત આશીર્વાદ વરસાવે.” પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “દેશભરમાં મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ […]

Astra-II મિસાઇલ હવે વધુ ઘાતક બનશે, DRDO ને મળ્યું ચીનની PL-15 મિસાઇલની ફોર્મ્યુલા

નવી દિલ્હી: ભારત તેની સંરક્ષણ પ્રણાલીઓને સતત અપગ્રેડ કરી રહ્યું છે અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિસાઇલો અને ફાઇટર જેટ વિકસાવવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. હવે, ચીની PL-15 મિસાઇલનું વિશ્લેષણ કર્યા પછી, ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ દેશમાં વિકસિત થઈ રહેલા એસ્ટ્રા માર્ક-2 મિસાઇલ પ્રોજેક્ટમાં તેની કેટલીક અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવાનો નિર્ણય […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલી ‘છત્રપતિ સંભાજીનગર’ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ બદલાવને લઈને રાજપત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય એકનાથ શિંદે સરકાર દ્વારા ઔરંગાબાદ શહેરનું નામ બદલવાનીને છત્રપતિ સંભાજીનગર કરવાના નિર્ણયના 3 વર્ષ પછી કરવામાં આવ્યો છે. પૂર્વે આ શહેરનું નામ પહેલા મુગલ બાદશાહ ઔરંગજેબના નામ પર હતું. હવે […]

લેહ હિંસા મામલે ન્યાયીક તપાસ કરાશે, ગૃહ મંત્રાલયએ કર્યો આદેશ

નવી દિલ્હીઃ લેહમાં ગયા મહિને થયેલી હિંસાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસામાં ચાર નાગરિકોના મોત થયા હતા. વધતી ચિંતાઓ વચ્ચે હવે કેન્દ્ર સરકારએ તપાસનો આદેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે આ મામલે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડૉ. બી.એસ. ચૌહાનની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી છે. આ પંચ 24 સપ્ટેમ્બર, 2025ના રોજ થયેલી કાયદો-વ્યવસ્થાની […]

ટ્રેડવોર ટાળવા માટે અમેરિકા-ચીન વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરાશે

વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ – ચીન અને અમેરિકા – વચ્ચે વેપાર સંબંધો સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંને દેશોએ “શક્ય તેટલી ઝડપથી” વેપાર વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે બંને દેશો એકબીજા પર નુકસાનકારક ટેરિફના બીજા ચક્રને ટાળવાનું લક્ષ્ય […]

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ વર્ષે ‘ત્રેતા યુગના પુન: આગમન’ની થીમ પર ભવ્ય દીપોત્સવ ઉજવણી

અયોધ્યાઃ ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા આ વર્ષે દિવાળીના અવસરે ફરી એકવાર દિવ્ય રોશનીથી ઝગમગી ઊઠી છે. ‘ત્રેતા યુગના પુન: આગમન’ (Return of Treta Yuga) ની થીમ પર આધારિત આ વર્ષનો દીપોત્સવ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય બની રહ્યો છે, જેના સાક્ષી બનવા માટે લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દીપોત્સવનું મુખ્ય આકર્ષણ […]

અમૃતસરથી બિહાર જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં ભીષણ આગ, ત્રણ કોચ બળીને રાખ

નવી દિલ્હી: અમૃતસરથી સહરસા જતી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આગમાં ત્રણ જનરલ કોચને નુકસાન થયું હતું. ગરીબ રથ એક્સપ્રેસ સરહિંદ રેલ્વે સ્ટેશનથી અંબાલા તરફ લગભગ અડધો કિલોમીટર દૂર હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનના એક ડબ્બામાંથી ધુમાડો નીકળવા લાગ્યો, જેના કારણે ટ્રેનને રોકી દેવામાં આવી. આગ અન્ય ત્રણ ડબ્બામાં પણ ફેલાઈ […]

ભારત બાદ હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન સામે ક્રિકેટ સીરિઝ રમવાનો કર્યો ઈન્કાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવનો હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર સીધી અસર જોવા મળી છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ જાહેરાત કરી છે કે, તે નવેમ્બર મહિનામાં યોજાનાર ટ્રાય સિરીઝમાં હવે ભાગ નહીં લે. આ નિર્ણય અરગૂન જિલ્લામાં થયેલા તાજેતરના હવાઈ હુમલા બાદ લેવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ અફઘાન […]

બધા અફઘાન નાગરિકોને પાકિસ્તાન છોડીને પરત જવું પડશેઃ રક્ષા પ્રધાન ખ્વાજા આસિફ

પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફએ કાબુલ પ્રત્યે કડક વલણ દાખવતા જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં રહેલા તમામ અફઘાન નાગરિકોને હવે પોતાના દેશમાં પરત જવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અફઘાનિસ્તાન સાથેના અગાઉના “જૂના સંબંધો” હવે જાળવી રાખવામાં નહીં આવે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. ખ્વાજા આસિફે જણાવ્યું કે, “અફઘાનિસ્તાનની હવે […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રક અને બસના આયાત પર નવો ટેરિફ લગાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આદેશ આપ્યો છે કે,1 નવેમ્બરથી આયાત કરાયેલા મધ્યમ અને ભારે ટ્રકો તેમજ તેમના ભાગો પર 25% નવો ટેરિફ લાગુ કરવામાં આવશે. સાથે જ આયાતિત બસો પર 10% ટેરિફ લાગુ થશે. અધિકારીઓએ જણાવ્યું કે આ ટેરિફ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે લગાવવામાં આવી રહ્યા છે અને તેનો હેતુ વધુ ઓટો ઉત્પાદનને અમેરિકા અંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code