દિલ્હી-એનસીઆરના લોકો દિવાળીના તહેવારમાં ગ્રીન ફટાકડા ફોડી શકશે
સુપ્રીમ કોર્ટે શરતોના આધારે આપી મંજુરી ગ્રીન ફટાકડાના ક્યુઆર કોડ વેબસાઈટ ઉપર અપલોડ કરાશે તંત્ર દ્વારા ગ્રીન ફટાકડા નિર્માતાઓની નિયમિત્તાની તપાસ કરશે નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં દિલ્હી-એનસીઆરની પ્રજાને ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. સર્વોચ્ચ અદાલતે આ મંજુરી માત્ર 18થી 21 ઓક્ટોબર સુધી આપી […]


