1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી આસામ માટે શક્ય તેટલું બધું જ કરી રહ્યા છે: CM હિમંતા બિસ્વા

નવી દિલ્હીઃ આસામનાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આસામના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે “એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ”ને આસામ માટે ઐતિહાસિક ગણાવ્યું. કહ્યું કે ગુજરાત સિવાય કોઈ પણ રાજ્યમાં આટલું મોટું રોકાણ સમિટ યોજાયું નથી. પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા CM શર્માએ કહ્યું કે આસામ એક નાનું રાજ્ય […]

સેબીએ સાયબર સુરક્ષામાં ચૂક બદલ ‘ICCL’ને રૂપિયા 5.05 કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ બોમ્બે સ્ટોક એક્સચેન્જની પેટાકંપની ઈન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન પર સાયબર સુરક્ષા અને સિસ્ટમ ઓડિટ સંબંધિત ધોરણોનું પાલન ના કરવા બદલ 5.05 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે ICCLનું નિરીક્ષણ કર્યું અને બાદમાં ઓક્ટોબર 2024માં ‘કારણ દર્શક’ નોટિસ જાહેર કરી. તારણોની સમીક્ષા કર્યા પછી, બજાર […]

‘મ્યાનમારની અશાંતિને કારણે એશિયન હાઈવે પ્રોજેક્ટ અટકી ગયો, જયશંકરનું મોટું નિવેદન

મ્યાનમારમાં ચાલી રહેલી અશાંતિને કારણે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડને જોડતા 1,400 કિલોમીટર લાંબા હાઈવેનું કામ અટકી ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહથી થાઈલેન્ડના માએ સોટ સુધી ચાલશે અને ભારતને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવાનું મહત્વનું માધ્યમ બનશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ હેઠળ આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, મ્યાનમારની […]

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી

પંચ કેદારમાં મુખ્ય ભગવાન આશુતોષના બાર જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ શુભ દિવસે સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિર ખાતે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં શ્રી કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં […]

પઠાણકોટમાં BSFની મોટી કાર્યવાહી: ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ, એક પાકિસ્તાની ઘૂસણખોર માર્યો ગયો

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને મોટી સફળતા મળી છે. BSF જવાનોએ પઠાણકોટના આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ પઠાણકોટ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી, પરંતુ તે તેમની અવગણના કરીને આગળ વધતો રહ્યો. આવી સ્થિતિમાં બીએસએફના જવાનોએ […]

ભારતીય સેનાએ ક્રિટિકલ CBRN ડિફેન્સ ઇક્વિપમેન્ટ ખરીદ્યા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ મેસર્સ L&T લિમિટેડ સાથે 80.43 કરોડ રૂપિયાના ખર્ચે 223 ઓટોમેટિક કેમિકલ એજન્ટ ડિટેક્શન એન્ડ એલાર્મ (ACADA) સિસ્ટમ્સ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતીય ખરીદ (IDDM) શ્રેણી અંતર્ગત છે. જેનાથી ભારત સરકારના આત્મનિર્ભરતા અભિયાનને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે, કારણ કે ઉપકરણોના 80%થી વધુ ઘટકો અને સબ-સિસ્ટમ્સ સ્થાનિક રીતે ખરીદવામાં આવશે. ACADAને DRDOના […]

વીમા કંપનીને નુકશાન પહોંચડનાર તત્કાલિન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીને કોર્ટે ફટકારી 5 વર્ષની સજા

ગાંધીનગરઃ સીબીઆઇ કોર્ટે UIICL, અમદાવાદ સ્થિત તત્કાલીન ડિવિઝનલ મેનેજર સહિત પાંચ આરોપીઓને સજા ફટકારી છે. એક મેનેજિંગ ડિરેક્ટર અને બે ખાનગી કંપનીઓના ડિરેક્ટરને વીમા દલાલીની કપટપૂર્ણ ચૂકવણી સાથે સંબંધિત કેસમાં કુલ રૂ. 5.91 કરોડ (બે આરોપી કંપનીઓ પર લાદવામાં આવેલા 5.52 કરોડ સહિત)ના કુલ દંડ સાથે 05 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સીબીઆઈ […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

ચાલુ વર્ષે જ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ્સમાં ઉપલબ્ધ થશેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ એડવાન્ટેજ આસામ 2.0 ના સત્રને સંબોધતા, રેલ્વે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપનાથી એટલી ઉત્તમ ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે કે ઘણા દેશોએ અહીં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટેની યોજનાઓનું અનાવરણ કરતા, તેમણે ઉત્તરપૂર્વને ભારતના વિકાસ માટે નવું એન્જિન ગણાવ્યું હતું. કેન્દ્રીય […]

ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા ઉપલબ્ધ ન હોવી જોઈએ, દવાના વેચાણ અંગે કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યસન મુક્તિ અભિયાન હેઠળ દેશમાં સાયકોટ્રોપિક દવાઓના ગેરકાયદેસર ઉપયોગને ઘટાડવા માટે કડક પગલાં લેવા તમામ રાજ્યોને આદેશ આપ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું છે કે, આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવી જોઈએ નહીં. ગુણવત્તાયુક્ત દવાઓ સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી ધોરણોને મજબૂત બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code