1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી સેમિકન્ડક્ટર ચિપ બજારમાં ઉપલબ્ધ થશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચિરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. શરૂઆતમાં તેમણે કહ્યું, સ્વતંત્રતાનો આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનો પર્વ છે. તેમણે દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું. પીએમ મોદીએ કહ્યું, 15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્રાચિરથી ઑપરેશન સિંદૂરના વીર જવાનોને સલામી આપવાની તેમને તક મળી છે. ભારત […]

ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર: દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ આનો શ્રેય સામાજિક ક્ષેત્રની પહેલ દ્વારા પૂરક સર્વાંગી આર્થિક વિકાસને આપ્યો હતો. […]

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારત આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે લખ્યું, “સ્વતંત્રતા દિવસ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું છું કે આ શુભ અવસર તમામ દેશવાસીઓના […]

રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ દ્વારા MSME ક્રેડિટ સુવિધા કાર્યક્રમ હેઠળ વિવિધ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરાર

નવી દિલ્હીઃ MSMEs ને ધિરાણની ઉપલબ્ધતા, સુલભતા અને પોષણક્ષમતાને સરળ બનાવવાના ઉદ્દેશ્ય તરફ, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ (NSIC) એ તેના MSME ક્રેડિટ સુવિધા કાર્યક્રમ હેઠળ એક્સિસ બેંક, ધનલક્ષ્મી બેંક, કર્ણાટક બેંક, AU સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઇન્ડસઇન્ડ બેંક જેવી વિવિધ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સમજૂતી કરાર (MOU) કર્યા હતા. આ પ્રસંગે MSME ના કેન્દ્રીય મંત્રી જીતન […]

જમ્મુ-કાશ્મીરઃ કુરવાડાના જંગલમાંથી મોટી માત્રામાં મળી વિસ્ફોટક સામગ્રી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન સુરક્ષા દળોને કુપવાડા જિલ્લાના જંગલોમાંથી બિનવારસી હાલતમાં શસ્ત્રો અને દારૂગોળોનો ભંડાર મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઔરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે, 16 પેકેટ પણ […]

ઝારખંડ એન્કાઉન્ટર: પશ્ચિમ સિંહભૂમમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર, એક નક્સલી ઠાર મરાયો

નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના ગોઇલકેરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌતા ગામના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે CRPF અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. અચાનક છુપાયેલા નક્સલીઓએ સૈનિકો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં એક નક્સલી […]

અલ્હાબાદ હાઈકોર્ટે ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS ની વધેલી ફી પર વચગાળાનો સ્ટે ફરમાવ્યો

લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS ની વધેલી ફી પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ન્યાયાધીશ ચંદ્ર ધારી સિંહની સિંગલ બેન્ચે અન્યા પરવાલ અને અન્ય 239 વિદ્યાર્થીઓની અરજી પર આ આદેશ આપ્યો છે. કોર્ટે કેસની આગામી સુનાવણી 17 સપ્ટેમ્બર 2025 સુધી મુલત્વી રાખી છે. જીએસ મેડિકલ કોલેજ હાપુરના […]

જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા

જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા […]

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, નવ જિલ્લાઓમાં શાળાઓ બંધ

ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે લોકોનું સામાન્ય જીવન ખોરવાઈ ગયું છે. નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવામાન વિભાગે આજે, ગુરુવાર, 14 ઓગસ્ટના રોજ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણીને કારણે આજે રાજ્યના નવ જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર રાખવામાં આવી […]

સ્વતંત્રતા દિવસે દિલ્હીમાં સુરક્ષા કડક, લાલ કિલ્લાની આસપાસ પક્ષીઓને ખવડાવવા પર પ્રતિબંધ

સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા, દિલ્હી પોલીસે રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને સતત નિરીક્ષણ કરી રહી છે. લાલ કિલ્લાની આસપાસ પક્ષીઓને ખવડાવવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું હેલિકોપ્ટરની ઉડાનમાં કોઈ અવરોધ ન આવે તે માટે લેવામાં આવ્યું છે. પોલીસે નજીકના નોન-વેજ રેસ્ટોરન્ટ્સને ખોરાકના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાની સૂચના આપી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code