1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હિઝબુલ્લાહએ ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનને સમર્થન આપ્યું

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે, હિઝબુલ્લાહે પણ તેહરાનને સમર્થનનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહના નેતા શેખ નઈમ કાસિમે કહ્યું કે અમે ઇઝરાયલ અને અમેરિકા સામેની લડાઈમાં ઈરાનની સાથે છીએ. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શાંતિ માટે છે. તે તેના લોકોની સેવા કરવા માંગે છે. આનાથી કોઈને નુકસાન થશે નહીં. તેના બદલે, તે ઈરાન અને પશ્ચિમ એશિયા માટે એક મોટું વૈજ્ઞાનિક […]

પશ્ચિમ બંગાળના પુરુલિયામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ  નવ લોકોના મોત

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હીલરમાં સવાર તમામ નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામશોલ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 18 પર સર્જાયો હતો. જ્યારે પીડિતો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની બોલેરો નામશોલ ખાતે એક ઝડપી ટ્રક સાથે અથડાઈ હતી. મળતી માહિતી […]

પાકિસ્તાનના સંસદમાં યહૂદી, ખિસ્તી અને હિન્દુઓ વિરુદ્ધ ઓકાયું ઝેર

પાકિસ્તાનના રાષ્ટ્રીય સભાના સભ્ય મુજાહિદ અલીએ અજાણતામાં પાકિસ્તાની સેના અને ISIનો પર્દાફાશ કર્યો છે. પડદા પાછળ, ISI અને તેના જેહાદી માનસિકતા ધરાવતા લોકો જેહાદ અને ગઝવા-એ-હિંદને વેગ આપી રહ્યા છે. મુજાહિદ અલીએ સંસદમાં ખુલ્લેઆમ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, યહૂદીઓના નરસંહારની હિમાયત કરી  હતી. આ અંગે, સમગ્ર સંસદે પણ ટેબલ પર ટકોરા મારીને સાંસદના નિવેદનને ટેકો આપ્યો હતો. […]

સોનાના મીશ્રણ વાળી કિંમતી ધાતુઓના આયાત પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોનાના મીશ્રણ વાળી કિંમતી ધાતુઓના આયાત પર પ્રતિબંધ મૂક્યો છે .વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંગઠન, વિદેશ વેપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી) દ્વારા વજન દ્વારા 1 ટકાથી વધુ સોનું ધરાવતા પેલેડિયમ, રોડિયમ અને ઇરિડિયમના એલોયની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વાણિજ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, આ પગલું પ્લેટિનમની આયાત પરના હાલના પ્રતિબંધને લંબાવે […]

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આજથી થશે.આ સીરીઝને તેંડુલકર અન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યુ છે. જેનો પહેલો મુકાબલો હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે.આ મુકાબલા સાથે બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપ 2027ની સાઇકલની શરુઆત થશે.ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં […]

5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો […]

પુતિને ઈરાન-ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મુક્યો

ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો કે, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ત્રણ હુમલા અને બોમ્બ ધડાકાને કારણે જાનહાનિની સંખ્યામાં વધારો થયો છે. ઈરાનના અધિકારીઓ અને માનવાધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને એક હજાર 300થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ઘણા નાગરિકો છે. […]

ઈઝરાયલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું

છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઈઝરાયલે ગઈકાલે તેહરાનમાં ઈરાનના આંતરિક સુરક્ષા મુખ્યાલયને નિશાન બનાવ્યું હતું, જ્યારે ઈરાને દક્ષિણ ઈઝરાયલમાં એક હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. બંને દેશો એકબીજાના મહત્વપૂર્ણ સ્થાપનોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ઇતિહાસમાં બંને દેશો વચ્ચે સીધા લશ્કરી મુકાબલાનો આ સૌથી ઘાતક […]

ટ્રમ્પ બે અઠવાડિયામાં ઈરાન સામે કાર્યવાહી અંગે નિર્ણય લેશે

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં ઈરાન પર હુમલો કરવાનો આદેશ આપવાનો નિર્ણય લેશે.લેવિટે ગુરુવારે ટ્રમ્પનું એક નિવેદન વાંચ્યું, જેમાં તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં અમેરિકા સીધી રીતે સામેલ થશે કે નહીં તે અંગેની અટકળોનો જવાબ આપ્યો હતો. લેવિટે કહ્યું, “જો […]

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એરલાઇન કામગીરી અંગે સમીક્ષા કરી

નવી દિલ્હીઃ અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે જોડાયેલી તાજેતરની કમનસીબ ઘટનાને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સલામતી, મુસાફરોની સુવિધા અને એરલાઇન કામગીરીની વ્યાપક સમીક્ષા હાથ ધરી છે.નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ કિંજારપુએ અકસ્માત પછીની તપાસ, હવામાનમાં ફેરફાર, ભૂ-રાજકીય તણાવને કારણે ચોક્કસ એરસ્પેસ બંધ કરવા વગેરે જેવા અનેક કારણોસર ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફારને ધ્યાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code