1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાજસ્થાનમાં સસ્પેન્સનો અંત,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા ડેપ્યુટી સીએમ હશે

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેની સ્લિપ આવી ગઈ છે જેમાં ભજનલાલ શર્માનું નામ સામે આવ્યું છે. તેમજ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બાદ વડાપ્રધાન મોદીએ આ ત્રીજું સરપ્રાઈઝ આપ્યું છે. ચાર વાગ્યે ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવી હતી. […]

રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માના નામની પસંદગી

જયપુરઃ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની પસંદગી લઈને લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમના નામની જાહેરાત કરાયા બાદ તમામની નજર રાજસ્થાનમાં કોણ ભાજપના સીએમ બનશે તેની ઉપર નજર મંડાયેલી હતી. સવારથી જ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને વિવિધ નામ ચર્ચાયા હતા. દરમિયાન ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં રાજસ્થાનના નવા સીએમ તરીકે […]

રામ મંદિરના પુજારીના નામે ખોટી અને અભદ્ર પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

અમદાવાદઃ રામ મંદિરના પૂજારી દોવાનો દાવો કરતો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. રામ મંદિરના પૂજારીના ખોટા નામે અને અભદ્ર ફોટોગ્રાફ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાવવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને અમદાવાદ સાયબર ક્રાઈણે તપાસનો ધમધમાટ તેજ કરીને અંતે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠડિયાની […]

ફિલ્મ ‘ડંકી’ ના પ્રમોશન પેહલા કિંગ ખાન એ માતા વૈષ્ણવદેવીના લીધા આશીર્વાદ

મુંબઈ – બોલિવૂડનો ‘કિંગ ખાન’ એટલે કે અભિનેતા શાહરૂખ ખાન પોતાની  અપકમિંગ  ફિલ્મ ‘ડંકી’ ને કારણે હાલ ચારે તરફ  ચર્ચામાં છે. ‘જવાન ‘ અને ‘પઠાણ ‘ની સફળતા પછી, શાહરૂખ ખાન ‘ડંકી’ દ્વારા દર્શકોને મળવા માટે તૈયાર છે. ત્યારે હવે શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ રીતે આ ફિલ્મની […]

તેલંગાણાઃ વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું,સ્પીકર ઓમ બિરલાએ આપી માહિતી

હૈદરાબાદ:તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય કોમતી વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ગૃહને માહિતી આપી હતી કે તેલંગાણાના ભોંગિર મતવિસ્તારના સાંસદ કોમાટી રેડ્ડી વેંકટા રેડ્ડીએ તેમના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં 11 ડિસેમ્બરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. રેડ્ડી તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભામાં […]

રોહિત-વિરાટ નહીં,વર્ષ 2023માં આ ખેલાડીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો

વર્ષ 2023માં ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ હતી. તે જ સમયે, ઘણા યુવા ખેલાડીઓએ ચાહકોના દિલ પર પોતાની છાપ છોડી. વર્ષ 2023 પૂરું થવામાં છે.આ દરમિયાન દર વર્ષની જેમ ગૂગલે આ વર્ષનો ગૂગલ ટ્રેન્ડ એટલે કે 2023માં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓની યાદી જાહેર કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ વર્ષે ભારતમાં […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો,6 થી વધુ લોકોના મોતના સમાચાર

દિલ્હી –પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજરોજ  મંગળવારે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાની માહિતી મળી અહી છે આ હુમલામાં  કરતાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 16 લોકો  ઘાયલ થયા હોઇવન સમાચાર સામે આવ્યા છે .  જાણકારી અનુસાર આતંકવાદીઓએ દક્ષિણ વઝિરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે અશાંત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન […]

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યામાં નવું પાસુ ખૂલ્યું ,શૂટરની પ્રેમિકા હતી હત્યાનું કારણ

જયપુર – રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા બાદ આ કેસ સમગ્ર દેશમાં ચાચાનો વિષે બન્યો છે ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે હત્યા  કેસમાં તેમની કથિત સંડોવણી માટે સોમવારે જયપુર પોલીસે જે ત્રણ વ્યક્તિઓને પકડ્યા છે તેમાં બે શૂટર્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code