1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 194 લોકોના મોત, 613 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો કહેર લગાતાર ચાલું છે. ભારે વરસાદ, ભસ્ખલન અને વૃક્ષો પડવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જન-જીવન પર ખરાબ અસર પડી છે. અત્યાર સુધમાં 194 લોકોના મોત થયા છે, જ્યારે 301 લોકો ઘાયલ થયા છે. 36 લોકો હજી સુધી ગુમ છે. રાજ્યમાં કુલ 1852 કરોડ રૂપિયાથી વધારે નુકશાન થયું છે. 613 રસ્તાઓ બંધ, 1491 ટ્રાન્સફોર્મર […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, તેને જાહેર સેવા પ્રત્યેના અતૂટ સંકલ્પ અને સતત પ્રયાસોનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કર્તવ્ય ભવન ફક્ત નીતિઓ અને યોજનાઓના ઝડપી વિતરણમાં મદદ જ નહીં કરે, પરંતુ રાષ્ટ્રના વિકાસને નવી ગતિ પણ આપશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કર્તવ્ય ભવન વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા […]

UPI એ સર્જો રેકોર્ડઃ એક જ દિવસમાં 70 કરોડથી વધુના વ્યવહાર

નવી દિલ્હીઃ ડિજિટલ તરફ આગળ વધતા ભારતમાં UPI ની લોકપ્રિયતા સતત વધી રહી છે તેનો અંદાજ તમે એ વાત પરથી પણ લગાવી શકો છો કે એક જ દિવસમાં, અમેરિકાની વસ્તી કરતા બમણી વસ્તીએ UPI દ્વારા વ્યવહારો કર્યા હોવાનું જાણવા મળે છે. 2024 ના વર્ષ ના ડેટા મુજબ, અમેરિકાની વસ્તી લગભગ 341.2 મિલિયન હતી, પરંતુ ભારતમાં, […]

પાકિસ્તાનની હિંસાત્મક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએઃ CDS

નવી દિલ્હીઃ પહેલગામ હુમલાને પગલે ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવનારા કોઈ પણ પ્રકારના હિંસક કૃત્યોનો જવાબ આપવા માટે તૈયાર રહેવુ પડશે. એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીડીએસ જનરલ અનિલ ચૌહાણએ જણાવ્યું […]

કિન્નૌર-કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી તબાહી, ITBPએ 413 શ્રદ્ધાળુઓને બચાવ્યા

હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. કિન્નોર જિલ્લાના તાંગલિંગ વિસ્તારમાં કિન્નર કૈલાશ યાત્રા રૂટ પર વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. ટ્રેકનો મોટો ભાગ ધોવાઈ જવાથી સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા છે. ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ રસ્તોઓ બંધ થઈ ગયા છે અને કિન્નૌર કૈલાશ યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર […]

પશ્ચિમ બંગાળઃ બાંગ્લાદેશ સરપદ પાસેથી બીએસએફએ સોનાના જથ્થા સાથે બે દાણચોરોને ઝડપ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પરિસ્થિતિ વધારે તંગ બની છે બીજી તરફ ભારતમાં બાંગ્લાદેશમાં ઘુસણખોરી અને દાણચોરીના બનાવો સામે આવી રહ્યાં છે. જેથી આવા બનાવોને અટકાવવા માટે બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ સુરક્ષા જવાનો દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી બીએસએફના […]

પુરી જગન્નાથજી મંદિરમાં સ્પાય કેમેરા લઈ જઈ જનાર સામે હવે નોંધાશે ગુનો

નવી દિલ્હીઃ ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં સ્પાય કેમેરા લઈને જવા ઉપર હવે ગુનો નોંધાશે. ઓડિશા સરકારે આ અંગે જગન્નાથ મંદિર અધિનિયમ, 1955માં સુધારો કરવાની તૈયારી કરી છે. ઓડિશાના કાયદા મંત્રીએ કહ્યું કે 12મી સદીના મંદિરની અંદર સ્પાય કેમેરા રાખવા અને ફોટા કે વીડિયો લેવા બદલ સજાની જોગવાઈ હશે. ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું […]

બિહારઃ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન, 12 દેશોની ટીમો ભાગ લેશે

નવી દિલ્હીઃ બિહાર રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક તબક્કા પર ઉભું છે. 9 અને 10 ઓગસ્ટના રોજ રાજગીરમાં પ્રથમ વખત અંડર-20 એશિયન રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગે રગ્બી ઈન્ડિયાના પ્રમુખ રાહુલ બોઝે રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ કાર્યક્રમ રગ્બીને નવી ઓળખ આપશે અને બિહાર રમતગમતના નકશા પર એક […]

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મુંબઈમાં મુખ્ય નીતિ દરોની જાહેરાત કરી હતી. RBI ગવર્નરે જણાવ્યું કે નાણાકીય નીતિ સમિતિ (MPC) એ તટસ્થ વલણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થતંત્રની વર્તમાન સ્થિતિ અને દેશમાં હાજર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે. સંજય મલ્હોત્રાએ […]

ભારત પર ટેરિફમાં મોટો વધારો થશે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફમાં વધુ વધારો કરશે. આ પહેલા ટ્રમ્પે 7 ઓગસ્ટથી ભારતીય નિકાસ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. CNBC સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે તેઓ ભારત પર ટેરિફ વધારશે અને અગાઉ નક્કી કરેલા 25 ટકાના દરમાં સુધારો કરશે. “ભારતમાં સૌથી વધુ ટેરિફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code