પીએમ મોદી આવતીકાલે ડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત
દિલ્હી – પીએમ મોદી આવતીકાલે આટલે કે 30 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ […]