1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી આવતીકાલે ડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

દિલ્હી – પીએમ મોદી આવતીકાલે આટલે કે  30 નવેમ્બરનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે હેતુથી સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના હેતુથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ […]

ISના આતંકીઓ દેશમાં શરિયા કાયદો સ્થાપિત કરવા માંગતા હતા, મેંગલુરુ કેસમાં NIAની ચાર્જશીટમાં ખુલાસો

નવેમ્બર 2022માં થયો હતો બોમ્બ બ્લાસ્ટ મેંગલુરુના મંદિરમાં બ્લાસ્ટનું ઘડાયું હતું કાવતરુ બેંગ્લોરઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકના મેંગલુરુમાં થયેલા ઈસ્લામિક સ્ટેટ (IS) પ્રાયોજિત પ્રેશર કૂકર બ્લાસ્ટ કેસમાં બુધવારે બે આરોપીઓ સામે કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીઓમાંથી એક એવા મોહમ્મદ શારિક, 19 નવેમ્બર, 2022 ના રોજ એક ઓટો-રિક્ષામાં પ્રેશર […]

યુપીના લોકો માટે સારા સમાચાર,યોગી સરકારની આ યોજનાથી હવે વીજળીનું બિલ ભરવું સરળ બનશે

લખનઉ: ઉત્તર પ્રદેશના કરોડો વીજ ગ્રાહકો ટૂંક સમયમાં બેંકો દ્વારા સરળતાથી તેમના વીજ બિલની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત રાના પે, BLS ઈન્ટરનેશનલ, સહજ, વયમટેક અને સરલ સહિત રાજ્યની ઘણી મોટી કંપનીઓ દ્વારા બિલ કલેક્શન અને ડિપોઝીટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પર ટૂંક સમયમાં આ સિસ્ટમ શરૂ કરવા […]

રિસર્ચ ફર્મ્સે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની કમાણીનો અંદાજ વધાર્યો

અદાણી ગ્રુપ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રતિષ્ઠિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ રિસર્ચ ફર્મ ગોલ્ડમેન સૅક્સે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની કમાણીના અંદાજમાં વધારો કર્યો છે. ગોલ્ડમેન સૅક્સના સંશોધન મુજબ કંપની મેનેજમેન્ટ વિસ્તરણ અને ઉધાર વચ્ચે સંતુલન સ્થાપિત કરવા તરફ જઈ રહ્યું છે. રિસર્ચ ફર્મે અદાણીના સંપૂર્ણ સંકલિત લોજિસ્ટિક્સ વ્યવસાયને […]

દુનિયામાં સારી વસ્તુ મફતમાં નથી મળતી, તેની અમુક કિંમત ચુકવવી પડે છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO કાર્યક્રમમાં સંરક્ષણ સંબંધિત સાધનોની ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, તમે લોકોએ સાંભળ્યું જ હશે કે દુનિયામાં કોઈ સારી વસ્તુ મફતમાં મળતી નથી. દરેક વસ્તુ માટે અમુક કિંમત ચૂકવવી પડે છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘હું મારા વિચારો વ્યક્ત કરવા માંગુ છું કે સંરક્ષણ સંબંધિત ઉપકરણોમાં ગુણવત્તા […]

કિંગ ખાન શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન એક્ટિંગની સાથે હવે સિંગિગ માં પણ આજમાવશે કિસ્મત

મુંબઈ –   બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની દૂ ઇયાન ડેબ્યૂ કરી રહી છે એટલુંજ નહીં હવે તે ઍક્ટિંગ ની સાથે સાથે સિંગિગ ની દુનિયામાં પણ પોતાની કિસ્મત અજમાવ જય રહી છે .  જાણકારી પ્રમાણે હવે સુહાના ખાન  સિંગિંગમાં પણ ડેબ્યૂ કરશે.શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, જાહ્નવી કપૂરની બહેન […]

ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા મોદી સરકારનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (FTSC)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ […]

મોદી સરકારનો મોટો નિર્ણય,હવે PMGKAY યોજના હેઠળ આટલા વર્ષો સુધી મફત રાશન મળશે

દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 આડે હજુ ઘણા મહિનાઓ બાકી છે. જો કે આ પહેલા પણ મોદી સરકારે મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે PMGKAY યોજના હેઠળ મફત રાશન યોજનાને ફરીથી લંબાવી છે. હવે લોકોને આગામી 5 વર્ષ માટે મફત રાશન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. PMGKAY નું પૂરું નામ પ્રધાનમંત્રી […]

BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો 

દિલ્હી –  BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને એક મોતો નિર્ણય જાહેર કર્યો  છે.જે પત્રમને  બોર્ડે રાહુલ દ્રવિડનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સામેથી ચાલી રહેલી તમામ અટકળો પછી, ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને એક મોટી જાહેરાત […]

અમેરિકા એ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના આરોપ પર ભારત એ તપાસ માટે સમિતિની કરી રચના

દિલ્હી – કેનદ બાદ ભારત પર અમેરિકા એ ખલિસ્તાની આતંકવાદી પન્નુંની હત્યાનો આરોપ લગાવ્યો ત્યાર બાદ હવે ભારતે આ મામલાની તપાસ ગંભીરતાથી લીધી છે  ઉલ્લેખનીય છે  કે ખાલિસ્તાની આતંકવાદના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આ દરમિયાન, ગયા અઠવાડિયે, અમેરિકન અધિકારીઓને ટાંકીને એક બ્રિટિશ દૈનિક અખબારે દાવો કર્યો હતો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code