1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં ભારત સક્રિય રીતે સામેલ છે: રામ નાથ ઠાકુર

નવી દિલ્હીઃ ભારત ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચામાં સક્રિયપણે સામેલ છે. તેનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને ભારત-અમેરિકા વેપાર સંબંધોને મજબૂત બનાવવા, ન્યાયીતા, રાષ્ટ્રીય સુરક્ષા અને રોજગાર સર્જન સુનિશ્ચિત કરવા, ખાસ કરીને કૃષિ ઉત્પાદનો સહિતના શ્રમ-સઘન ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ વધારવાનો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામ નાથ ઠાકુરે મંગળવારે લોકસભામાં એક લેખિત […]

અમૃતસરમાં આતંકવાદી હુમલાના સંદર્ભમાં NIAના પંજાબમાં 19 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ આ વર્ષે માર્ચમાં અમૃતસરમાં એક મંદિર પર થયેલા આતંકવાદી ગ્રેનેડ હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પંજાબમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા છે. ગઈકાલે સરહદી જિલ્લાઓ અમૃતસર, ગુરદાસપુર અને બટાલામાં દરોડા દરમિયાન NIA ટીમોએ મોબાઇલ અને ડિજિટલ ઉપકરણો સહિત અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. તપાસ સંસ્થાએ કહ્યું કે, અમૃતસરના શેરશાહ રોડ પર ઠાકુર દ્વાર […]

ગાંધીનગરઃ UCCનાં અધ્યક્ષ અને સભ્યોએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

અમદાવાદઃ UCCનાં અધ્યક્ષ નિવૃત્ત જસ્ટિસ શ્રીમતિ રંજના દેસાઈ અને UCCનાં સભ્યોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લધી. રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતિ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન […]

લોજિસ્ટિક્સમાં બે અને મરીનમાં ૨.૯ ગણા ઉછાળા ચાલિત અદાણી પોર્ટ્સ અને સેઝની વાર્ષિક ધોરણે ત્રિમાસિક આવકમાં 21% વધારો

અમદાવાદ :  તા.૩૦ જૂન-૨૦૨૫ના પૂરા થયેલા નાણાકીય વર્ષ-૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. સમીક્ષાના સમય ગાળામાં આવક રુ.૯,૧૨૬ કરોડ થઇ હતી જે ગત નાણા વર્ષના સમાન સમયમાં ર.૭,૫૬૦ કરોડ હતી જે વાર્ષિક ધોરણે ૨૧%નો વધારો દર્શાવે છે. જ્યારે વાર્ષિક ધોરણે એબિટ્ડા રુ.૫,૪૯૫ કરોડ થયો છે જે […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, અત્યાર સુધીમાં 192 લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે મંગળવારે (5 એપ્રિલ) ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે મંડી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. મંડી શહેરના તરણામાં મોટા પાયે ભૂસ્ખલનથી ઘરો ધરાશાયી થયા છે, જોકે તેમાં માનવ નુકસાનના કોઈ અહેવાલ નથી. બીજી તરફ, મંડીના બલહમાં સુકેત ખાડ […]

રાયપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, પાકિસ્તાન સાથે કનેક્શનનો ખુલાસો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મોટો ખુલાસો કર્યો છે. આ દાણચોરી નેટવર્કનો વ્યાપ પાકિસ્તાનથી પંજાબ અને પછી રાયપુર સુધી ફેલાયેલો હતો. રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન અને ACCU ની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં 9 ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 412 ગ્રામ 87 મિલિગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત […]

ઉત્તરાખંડના ધારલીમાં અવકાશી આફતઃ વાદળ ફાટતા સર્જાઈ તબાહી, ચાર વ્યક્તિના મોત અને અનેક લોકો બન્યાં બેઘર

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આ […]

ભારતીય વાયુસેના અને નૌકાદળ મોટી માત્રામાં બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરમાં બ્રહ્મોસ મિસાઇલોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય વાયુસેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઇલોનો મોટો ઓર્ડર આપવા જઈ રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલોએ ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પાકિસ્તાનના લશ્કરી મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચ-સ્તરીય બેઠક ટૂંક […]

પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ હવે પર્યાવરણને થતા નુકશાન અંગે વળતર વસુલી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે પર્યાવરણને થયેલા અથવા થવાના સંભવિત નુકસાન માટે વળતર અને નુકસાન વસૂલ કરી શકે છે. તેવો ઐતિહાસિક આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પર્યાવરણીય સંરક્ષણ માટે, ફક્ત સજા પૂરતી નથી, પરંતુ નુકસાન અટકાવવા વળતર પણ જરૂરી છે. આ આદેશ ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની […]

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકએ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસિપ્ટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં. તબિયત વધુ બગડતાં તેમને 11 મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. દરમિયાન આજે તેમનું નિધન થયું છે. સત્યપાલ મલિકે ઓગસ્ટ, 2018થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code