રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ IIT (ISM) ધનબાદના દીક્ષાંત સમારોહમાં રહ્યાં ઉપસ્થિત
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડના ધનબાદ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના 45મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે IIT (ISM) ધનબાદ પાસે લગભગ 100 વર્ષનો ભવ્ય વારસો છે. તેની સ્થાપના ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રશિક્ષિત નિષ્ણાતો ઉત્પન્ન કરવા માટે કરવામાં આવી હતી. […]


