1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ટ્રમ્પ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ભારતની સરખામણીએ લગાવ્યો ઓછો ટેરિફ

નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફની બે દિવસ પહેલા જ જાહેરાત કરી છે. જો કે, ટ્રમ્પ દ્વારા ભારતના પડોશી દેશોને ટેરિફમાં મોટી રાહત આપી હોય તેમ તેમની ઉપર ભારતની સરખામણીએ ઓછો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાન ઉપર 19 ટકા અને બાંગ્લાદેશ ઉપર 20 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા […]

ગ્રેટર બાંગ્લાદેશના દુષપ્રચારને ઉપર સરકાર નજરઃ ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, સરકાર ‘ગ્રેટર બાંગ્લાદેશ’ ના દુષપ્રચારનો સામનો કરવા માટે તૈયાર છે. જયશંકરે કહ્યું કે, ઢાકામાં ‘સુલ્તાનત-એ-બાંગ્લા’ નામના ઇસ્લામિક જૂથ દ્વારા ‘ગ્રેટર બાંગ્લાદેશ’ નો નકશો બહાર પાડવામાં આવ્યો છે, (જેને ‘ટર્કિશ યુથ ફેડરેશન’ નામના તુર્કી NGO દ્વારા સમર્થિત છે), જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. સરકારે […]

ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર વિશ્રામ સુવિધા શરૂ કરાશે

નવી દિલ્હીઃ ક ડ્રાઈવરોની સલામતી અને સુવિધા વધારવાના સરકારના વિઝનને અનુરૂપ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશભરમાં ટ્રક ડ્રાઈવરોની લાંબા અંતરની મુસાફરીને સુધારવાના હેતુથી ‘અપના ઘર’ નામની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. 01.07.2025 સુધીમાં, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ દેશભરના હાઇવે પર રિટેલ આઉટલેટ્સ (RO) પર 4611 બેડ અને અન્ય સુવિધાઓ સાથે 368 […]

નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. આ પ્રોજેક્ટ્સ અનેક ક્ષેત્રોને પૂરા પાડે છે, જેમાં માળખાગત સુવિધા, શિક્ષણ, આરોગ્યસંભાળ, પર્યટન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસાનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ્ય […]

સરકાર અમેરિકાએ લાદેલી 25 ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે: પિયુષ ગોયેલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે. લોકસભામાં, ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ સંગઠનો સહિત તમામ હિસ્સેદારો સાથે […]

પહેલગામ હુમલા પછી કાશ્મીરમાં પ્રવાસીઓની ગેરહાજરીથી ઓમલ અબ્દુલ્લાએ વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફરી એકવાર પહેલગામ હુમલા અને જમ્મુ-કાશ્મીર પર તેની અસર અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ગુજરાતના પ્રવાસે રહેલા ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, 22 એપ્રિલે પહેલગામ હુમલાથી પ્રવાસન ઉદ્યોગને અસર થઈ હોવા છતાં, કાશ્મીર હજુ પણ પ્રવાસીઓથી ખાલી નથી. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસનને ફરીથી સક્રિય કરવાના ઉદ્દેશ્યથી […]

ફેફ્સાના કેન્સરની સારવાર માટે ગુજરાત બન્યું રાષ્ટ્રીય કેન્દ્ર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ સ્થિત ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યની આ પ્રતિબદ્ધતાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાનું કેન્સર ધરાવતા હજારો દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી છે. ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓમાં નવીનતા અને સશક્ત પહેલો માત્ર રાજ્યને જ નહીં, પરંતુ સમગ્ર […]

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારની મુલાકાત લીધી છે. ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની આ યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું કે, કાશ્મીરથી કેવડિયા […]

દિલ્હીમાં આગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવાર અને રવિવાર દરમિયાન વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. IMD મુજબ, આગામી સાત દિવસોમાં પૂર્વોત્તર અને નજીકના પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. જોકે, શુક્રવારથી દિલ્હીમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો […]

ઓડિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે 75 લાખ વૃક્ષારોપણ કરાશે

નવી દિલ્હીઃ ઓડિશા સરકારે 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ અભિયાનની જાહેરાત કરી હતી. ‘એક પેડ મા કે નામ’ અભિયાનના બીજા તબક્કામાં, ઓડિશાના લોકો દ્વારા એક જ દિવસમાં રાજ્યભરમાં રેકોર્ડ 75 લાખ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ લોક સેવા ભવનમાં એક બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code