1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની મુખ્ય જોગવાઈઓ 1 ઓગસ્ટ થી અમલમાં આવશે

નવી દિલ્હીઃ બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 15 એપ્રિલ 2025 ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો, જેમાં પાંચ કાયદાઓમાં કુલ 19 સુધારાઓ હતા – રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1449, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1955 અને બેંકિંગ કંપનીઓ (ઉપયોગ અને હસ્તાંતરણ) એક્ટ, 1970 અને 1980. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 […]

દરેક વ્યક્તિની પાછળની વાર્તા હોય છેઃ અભિનેતા આદિલ હુસૈન

શ્રમ અને રોજગાર મંત્રાલયના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા એકેડેમી (PDUNASS) એ 28 જુલાઈ 2025ના રોજ તેની માસિક વિચાર નેતૃત્વ શ્રેણી “રી-ઇમેજિનિંગ ગવર્નન્સ: ડિસકોર્સ ફોર એક્સેલન્સ” (RGDE)નું આયોજન કર્યું હતું. આ સત્ર હાઇબ્રિડ મોડમાં યોજવામાં આવ્યું હતું, જેમાં દેશભરના લોકોએ ભાગ લીધો હતો. પ્રખ્યાત અભિનેતા અને નાટ્ય વ્યક્તિત્વ […]

ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ દિલ્હી-મુંબઈ રૂટના મથુરા-કોટા સેક્શન પર સ્વદેશી રેલવે સુરક્ષા પ્રણાલી કવચ 4.0 શરૂ કરી છે. દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલીઓના આધુનિકીકરણ તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રેલવેએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનમાંથી પ્રેરણા લઈને કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્વદેશી રીતે ડિઝાઇન, […]

અમરનાથ યાત્રા ભારે વરસાદના કારણે સ્થગિત કરાઈ

નવી દિલ્હીઃ અતિભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને હવે ગુરુવારના રોજ જમ્મુથી કાશ્મીર તરફ કોઈ યાત્રાધામ કાફલો રવાના થશે નહીં.અધિકારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે સતર્કતા રૂપે યાત્રાળુઓના કાફલાને જમ્મુના ભગવતી નગરથી આગળ જવાની મંજૂરી આપવામાં નહીં આવે. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમારે જણાવ્યું કે, “યાત્રા ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે બેઝ કેમ્પથી […]

દ્રૌપદી મુર્મુએ દક્ષિણેશ્વર કાલી મંદિર ખાતે પૂજા અર્ચના કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાવડા નજીક આવેલા ખ્યાતનામ દક્ષિણેશ્વર કાલી મંદિર ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ એ જ મંદિર છે જ્યાં મહાન સંત રામકૃષ્ણ પરમહંસે પૂજારી તરીકે સેવા આપી હતી. દર્શન દરમિયાન રાષ્ટ્રપતિએ માતા કાલીના ચરણોમાં પ્રસાદ અર્પણ કર્યો અને આરતીમાં પણ સહભાગી બની. તેમણે અગરબત્તી અને પંચપ્રદીપથી દેવીને ఆહ્વાન કર્યું. મંદિરના […]

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ વર્ષો બાદ ભારત આવ્યા, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની […]

યૂક્રેન-રશિયા યુદ્ધઃની રાજધાની કીવ પર રશિયાનો હવાઈ હુમલો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ […]

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો આગામી હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને ખાતરી કરવામાં આવી હતી કે તેનો લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે. આ […]

ચૌગુલે શિપયાર્ડ ખાતે ICG માટે સ્વદેશી હોવરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 30 જુલાઈ, 2025ના રોજ ગોવાના ચૌગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગર્ડર બિછાવી અને ઇન્સ્ટોલેશન સમારોહ સાથે તેના પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ (ACV)નું ઉત્પાદન શરૂ કર્યું છે. સાબિત ગ્રિફોન હોવરક્રાફ્ટ ડિઝાઇન પર આધારિત આ હોવરક્રાફ્ટ વિવિધ દરિયાકાંઠાની સુરક્ષા કામગીરી માટે ભારતીય કુશળતા સાથે બનાવવામાં આવી રહ્યા છે. […]

અમેરિકા ભારત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે, ટ્રમ્પે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે અમેરિકા ભારતથી આપાત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે. આની જાહેરાત એલાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કરી છે. ટ્રમ્પએ જણાવ્યું હતું કે, એક ઓગસ્ટથી ભારતને 25 ટકા ટેરિફ ચુકવવો પડશે. ટ્રમ્પએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારત અમારુ મિત્ર છે પરંતુ અમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code