અયોધ્યામાં પહેલા ફરકતો રામ રાજ્યનો ધ્વજ આજે ફરી એકવાર ગૌરવભેર ફરકાયોઃ મોહન ભાગવત
અયોધ્યાઃ અભિજીત મુહૂર્તના શુભ સમયમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મ ધ્વજનું આરોહણ કર્યું હતું. આ પાવન ક્ષણે સમગ્ર પરિસર ‘જય શ્રીરામ’ના ગજવારા સાથે ગૂંજી ઉઠ્યો હતો. સમારોહ દરમિયાન આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું કે, આજનો દિવસ દરેક માટે ગૌરવ અને સાર્થકતાનો છે. “આ ક્ષણ માટે અનેક લોકોએ પોતાનું સર્વસ્વ […]


