સરદાર પટેલની 75મી પુણ્યતિથિ પર દિલ્હીમાં ભજવાયું ભવ્ય અને ભાવપૂર્ણ નાટક: ‘લોહપુરુષ’
નવી દિલ્હી: 16 ડિસેમ્બર, 2025: Sardar Patel’s 75th death anniversary ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કાર્યનું આલેખન કરતું એકપાત્રીય હિન્દી નાટક ‘લૌહપુરુષ’નું રવિવારે નવી દિલ્હીમાં ભાવપૂર્ણ મંચન કરવામાં આવ્યું. સરદાર પટેલની 75મી પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ ચાણક્યપુરીસ્થિત સીએસઓઆઈ ઓડિટોરિયમ ખાતે આ વિશેષ અને ભાવનાત્મક પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર-સંસાર વેલ્ફેર સોસાયટી અને સિવિલ સર્વિસીસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટના […]


