1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

ભાજપના વરુણ ગાંધીને કૉંગ્રેસમાં આવવાની ઓફર, અધીર રંજને કહ્યુ- ગાંધી પરિવારમાંથી હોવાને કારણે મળી નહીં ટિકિટ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીની પાંચમી યાદીમાંથી પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કપાય છે. પાર્ટીએ તેમના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને પીલીભીતથી ઉમેદવાર બનાવ્યા છે. તેના પર હવે પશ્ચિમ બંગાળના બેહરામપુર લોકસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસા ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભાજપ પર નિશાન સાધતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર કરી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો

નવી દિલ્હીઃ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ પ્રસ્તાવ વિના વિલંબે પસાર થઈ ગયો હતો. જો કે, અમેરિકાને બાદ કરતા તમામ 14 સભ્યોએ આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમજ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તમામ બંધકોને બિન શરતી છોડવાની માંગણી કરી હતી. અમેરિકાએ વોટ ન આપ્યો તે બાબત […]

કેજરીવાલની ધરપકડ પર વિદેશી હસ્તક્ષેપની કોશિશો!: જર્મની પછી અમેરિકાએ કહ્યુ, તટસ્થ-પારદર્શક હોય ન્યાય

નવી દિલ્હી: શરાબ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરિકાએ પણ આકરો વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારતના મુખ્ય વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે અમે ભારતના મુખ્ય વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર નજર રાખી […]

ભાજપનું મિશન 370: 100 સાંસદોને આંચકો, 90% ટિકિટ પહેલા જ વહેંચી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારો જાહેર કર્યા છે. શનિવાર સાંજે આવેલા લિસ્ટમાં ભાજપે 111 ઉમેદવારોની ઘોષણા કરી હતી. તે યાદીમાં એવી સીટો પર ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી હતી કે જેની લાંબા સમયથી ચર્ચાઓ હતી. તેના પર ભાજપ અત્યાર સુધીમાં એ 90 ટકા બેઠકો પર ઉમેદવારો ઉતારી ચુકી છે, જેમાં […]

શું વરુણ ગાંધીએ છોડી દીધું પીલીભીતનું ચૂંટણી મેદાન? ભાજપમાંથી ટિકિટ નહીં મળ્યા બાદ આગળની શું હશે રણનીતિ?

લખનૌ: ભારતીય જનતા પાર્ટીએ પીલીભીતના સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી છે. પાર્ટીએ આ વખતે વરુણ ગાંધીના સ્થાને ઉત્તરપ્રદેશના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવ્યા છે. રાજ્યની જ શાહજહાંપુર અને ધૌરહરા લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુકેલા જિતિન પ્રસાદ હોળીના દિવસે જ પીલીભીત પહોંચ્યા હતા. તેમણે શીખ સમુદાયના લોકો સાથે બેઠક કરી અને ભાજપના કાર્યકર્તાઓની સાથે […]

રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અવારનાર અમેરિકા સહીતના પશ્ચિમી દુનિયાના દેશોને ધમકી આપતા રહે છે. તેઓ માને છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન સહીત પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ છે અને યુદ્ધમાં યુક્રેનનો સાથ આપી રહ્યા છે. કોલ્ડવોરના તબક્કામાં જ રશિયાની આ સ્થિતિ છે. આ પ્રકારે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તમામ ઈસ્લામિક આતંકવાદ પણ પશ્ચિમી દેશોને લઈને […]

લોકસભા ચૂંટણીઃ પંજાબમાં પણ ભાજપા એકલા હાથ ચૂંટણી જંગમાં ઝંપલાવશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની બ્યુગલ ફુંકાઈ ચૂંક્યું છે અને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓને વધારે તેજ કરી છે. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની સાથે ચૂંટણી પ્રચારને પણ વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથ ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં બીજેપી અને એકાલી દળ વચ્ચે ગઠબંધનને લઈને […]

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે સિંગાપોરના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે સોમવારે સિંગાપોરના કે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સિંગાપોરના સમકક્ષ વિવિયન બાલક્રિષ્નન સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક અને પશ્ચિમ એશિયા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સિંગાપોરની મુલાકાતે આવેલા જયશંકરે રાષ્ટ્રીય […]

ISISના હુમલાનો ભોગ બનેલા રશિયામાં મુસ્લિમોની સંખ્યા 2034 સુધીમાં 30% થશે, જાણો કઈ સ્થિતિમાં રહે છે અહીં ઈસ્લામના અનુયાયી

નવી દિલ્હી: રશિયામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ લીધી. 2022માં પણ આ ઈસ્લામિક કટ્ટરપંથી સમૂહે કાબુલની રશિયન એમ્બસી પર હુમલો કર્યો હતો. આ મિલિટન્ટ ગ્રુપની પાસે રશિયા સાથે નારાજગીના ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ આ પણ સાચું છે કે આ દેશમાં મોટી સંખ્યામાં મુસ્લિમો વસવાટ કરે છે. ખાસ કરીને ઘણાં પ્રાંતમાં સુન્ની મુસ્લિમો જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code