1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુક્રેનમાં શાંતિની માંગણી માટે સ્વિસ સરકાર જૂનમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ યોજશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં શાંતિની માંગણી માટે સ્વિસ સરકાર જૂનમાં એક ઉચ્ચ સ્તરીય પરિષદ યોજશે. સ્વિસ સરકારે કહ્યું હતું કે, તે યુક્રેનમાં શાંતિનો માર્ગ મોકળો કરવા માટે જૂનમાં એક ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને શાંતિ સ્થાપવા માટે આ પહેલ કરવામાં […]

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં સિંધુ અને પ્રણોયની હાર સાથે ભારતનું અભિયાન સમાપ્ત

નવી દિલ્હીઃ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ્સ 2024માં ભારતનું અભિયાન ગુરુવારે, બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને એચએસ પ્રણયની અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સ કેટેગરીની અંતિમ 16માં હાર સાથે સમાપ્ત થયું છે. ચીનના નિંગબો ઓલિમ્પિક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 69 મિનિટ સુધી ચાલેલી, આ મેચમાં સિંધુ વિશ્વની 7 નંબરની ખેલાડી હાન યુ સામે, 18-21, 21-13, 17-21ના સ્કોરથી હારી […]

ઉનાળામાં બાળકોને આ 4 દાળ ચોક્કસ ખવડાવો, હાડકાં મજબૂત બનશે

કઠોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઉનાળામાં બાળકોના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે, તેમની થાળીમાં કેટલાક કઠોળ શામેલ કરાવા જરૂરી છે. તેનાથી તેમને પૂરતું પોષણ મળે છે અને તેમનું શરીર મજબૂત બને છે. ઉનાળામાં બાળકોને રજાઓ હોય છે. તેમનો બધો સમય રમવામાં જ પસાર થાય છે. જેના કારણે તેઓ યોગ્ય સમયે ભોજન નથી કરી શકતી. આ […]

ભારતીય શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, યુએસ ફુગાવાના આંકડા જાહેર થયા બાદ શેરબજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. યુ.એસ.માં બહાર પાડવામાં આવેલ ફુગાવાના આંકડા અંદાજ કરતાં વધી ગયા છે, જે રોકાણકારોમાં શંકા પેદા કરે છે કે ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વિલંબ કરી શકે છે. આ પછી શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી અને […]

બહિષ્કારને પગલે માલદીવની મુશ્કેલી વધી, હવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં કરશે રોડ-શો

નવી દિલ્હીઃ ભારત-માલદીવ વિવાદના કારણે માલદીવને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આર્થિક રીતે મજબૂત બનવા હવે માલદીવ ભારતના સહારે છે. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવે ભારતીય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ અહીં ભારતના હાઈ […]

ભારતીય સેનાએ લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈએ કવાયત હાથ ધરી

નવી દિલ્હી : દુશ્મનોના ઈરાદાને નાકામ કરવા ભારતીય સેનાએ લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈએ કવાયત હાથ ધરી હતી. ભારતીય સૈન્યએ ઉચ્ચ ઊંચાઈ પર બખ્તરબંધ જોખમોને બેઅસર કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ટેન્ક વિરોધી માર્ગદર્શન મિસાઈલ ફાયરિંગ પ્રેક્ટિસ હાથ ધરી હતી. ભવિષ્યમાં આ કવાયત મુશ્કેલ પર્વતોવાળા દૂરના વિસ્તારોમાં મિશનમાં સફળતા પ્રાપ્ત કરવાનું સરળ બનાવશે. સેનાએ આ કવાયતને […]

દિલ્હી સરકારને પાડી રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું ઘડવાનો આતિશીએ લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હી: દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશી સિંહે આજે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, દિલ્હી સરકારના અધિકારીઓએ આચારસંહિતાના બહાને મીટિંગમાં આવવાનું બંધ કરી દીધું છે. 20 વર્ષ જૂના કેસને લઈને દિલ્હી સીએમના અંગત સચિવને બરતરફ કરવામાં […]

આગાઉની સરકારોએ જમ્મુના ખેડૂતો સાથે અન્યાય કરીને રાવીનું પાણી પાકિસ્તાનને આપ્યાનો મોદીનો આક્ષેપ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભાજપા સરકારે જમ્મુ-કાશ્મીરમાં કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઘણું આગળ વિચારું છું. આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ […]

પાકિસ્તાનઃ ખરાબ આર્થિક પરિસ્થિતિને પગલે એક વ્યક્તિએ પત્ની અને 7 સંતાનોની હત્યા કરી

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી […]

રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં ‘NIA’એ બે આતંકીઓને ઝડપ્યાં

બેંગ્લોરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીકથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 1 માર્ચના રોજ બેંગલુરુના એક કેફેમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીઓની ઓળખ મુસાવીર હુસૈન શાજીબ અને અબ્દુલ મદીન તાહા તરીકે થઈ છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code