1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી ન લડવા પર યૂપીના ડેપ્યૂટી ચીફ મિનિસ્ટરે કર્યો આ કટાક્ષ

2019માં અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરનાર રાહુલ ગાંધી આ વખતે રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે, જેના પર યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ નિશાન સાધ્યું અને આ નિર્ણયને નૈતિક હાર ગણાવી. કોંગ્રેસની નૈતિક હારઃ કેશવપ્રસાદ મોર્ય કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીના રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રહાર કરતા દાવો […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યમાં ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ તમામ તૈયારીઓને આખરીઓ ઓપ આપી રહ્યું છે. ત્યારે ચૂંટણી કાર્યવાહીમાં રોકાયેલા પોલીસ જવાન, હોમ ગાર્ડ જવાન, રેવન્યુ સ્ટાફ, તેમજ અન્ય કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા આજરોજ ખંભાળિયા એસ.એન.ડી.ટી. સ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી. […]

લોકસભા ચૂંટણીઃ આણંદમાં 1000 દીવા પ્રગટાવી મતદાન અંગે સંદેશ અપાયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જે અંતર્ગત આણંદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦૦૦ દીપને પ્રગટાવીને ”આણંદ કરશે મતદાન” નો સંદેશ આપવામાં આવ્યો હતો. જેનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારીએ દીપ પ્રગટાવી કર્યો હતો. સ્વીપના નોડલ […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ […]

મતદાનના બદલામાં વળતર અને પ્રલોભનની સંભાવના લાંચ/ભ્રષ્ટાચાર સમાનઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમની સૂચિત લાભાર્થી યોજનાઓ માટે વિવિધ સર્વેની આડમાં મતદારોની વિગતો માંગતી પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવામાં આવી છે, જે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123 (1) હેઠળ લાંચની ભ્રષ્ટ પ્રથા છે. તેમાં નોંધ્યું છે કે, “કેટલાક રાજકીય પક્ષો અને ઉમેદવારો એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા છે જે કાયદેસરના સર્વેક્ષણો અને […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચના સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવાના વિશેષ પ્રયાસો

નવી દિલ્હીઃ જ્યારે વધુ વ્યક્તિઓ ભાગ લે છે ત્યારે ચૂંટણી વધુ અસરકારક બને છે. આ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ વર્ષોથી અથાક મહેનત કરી રહ્યું છે. આયોગે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો સુધી પહોંચવા માટે વિશેષ પ્રયાસો કર્યા, જે અનુસૂચિત જનજાતિનો એક વિભાગ છે જે નિયમિત અનુસૂચિત જનજાતિ કરતાં વધુ સંવેદનશીલ છે. પંચે તેમને લોકતાંત્રિક […]

વોટ જેહાદની વાતમાં કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ દેખાય છેઃ વડાપ્રધાન મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે. ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે […]

કોંગ્રેસ માટે પાકિસ્તાનના નેતા દુઆ માગી રહ્યાં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આણંદમાં વિશાળ જનમેદની સભાને સંબોધી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મે દેશને ગેરન્ટી આપી છે કે, 24*7 ફોર 2027. આ મહાન કામ માટે 140 કરોડ દેશવાદીઓના સ્વપ્ન પુર્ણ કરવા માટે મને આપના આર્શિવાદ જોઈએ છીએ. દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગરમાં મતદાન પૂર્વે સુરક્ષાદળો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યાજોશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જ્યારે અન્ય 25મી બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત […]

સામાન્ય ચૂંટણી 2024 પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાનો ચૂંટણીનો માહોલ જામ્યો છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે અને આગામી 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. દરમિયાન પ્રથમ બે તબક્કામાં થયેલા મતદાનના ચોંક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. પ્રથમ તબક્કામાં 66.14 અને બીજા તબક્કામાં 66.71 ટકા જેટલુ મતદાન થયું હતું. આમ બંને તબક્કામાં સરેરાશ 66 ટકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code